Home ક્ચ્છ શ્રી પાટ હનુમાનજી મંદિર તથા તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા શ્રી હનુમાન...

શ્રી પાટ હનુમાનજી મંદિર તથા તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા શ્રી હનુમાન જન્મોત્સવ ના શુભ અવસરે માધાપર નવાવાસ વથાણ ચોક મધ્યે નિરણ કેન્દ્ર નો પ્રારંભ

132
0
ક્ચ્છ : 17 એપ્રિલ

શ્રી પાટ હનુમાનજી મંદિર તથા તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા શ્રી હનુમાન જન્મોત્સવ ના શુભ અવસરે માધાપર નવાવાસ વથાણ ચોક મધ્યે નિરણ કેન્દ્ર નો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં શ્રી દેવજીભાઈ રામજીભાઈ વરસાણી પરિવાર દાતાશ્રી તરીકે સહયોગ કર્યો અને 400 મણ લીલો ઘાસ ગાયોને નિરણ કરવામાં આવ્યો હતો.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here