Pinal Panchal
HAPPY BIRTHDAY AHEMDABAD : 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ , અમદાવાદીઓને...
અમદાવાદ સ્થાપના દિવસ : અમદાવાદએ ભારતના ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર અને ભૂતપૂર્વ રાજધાની છે. 609 વર્ષ પહેલાં બાદશાહ અહેમદ શાહે આપણા હેરિટેજ સિટી...
લોકપ્રિય અધિકારી ક્યારેય કડક ના હોઈ શકે અને કડક અધિકારી ક્યારેય...
કોઈ સરકારી અધિકારી નિવૃત થાય અને તેમને લાગણીસભર શુભેચ્છા પાઠવવા ઘણા લોકો ઉમટે તેવું ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો ભુજના ભૂતપૂર્વ તાલુકા આરોગ્ય અધિકારીના...
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના સેમકોમ કોલેજ દ્વારા બીજી વાર્ષિક NSS શિબિર યોજાઇ...
આણંદના ખંભોળજ ગામ ખાતે સેમકોમ કોલેજ દ્વારા NSS અંતર્ગત 11મી ફેબ્રુઆરી, 2024 થી 17મી ફેબ્રુઆરી 2024 દરમિયાન 2જી વાર્ષિક NSS શિબિરનું આયોજન કરવામાં આવ્યું...
કાલોલના દોલતપુરા ગામ પાસેથી પસાર થતી 11 હજાર KV ની લાઈન...
કાલોલ-મલાવ રોડ સ્થિત દોલતપુરાની સીમમાંથી પસાર થતી 11 હજાર કેવીની ચાલુ વીજલાઈન પરથી રવિવારે રાત્રીના સુમારે કોઈ અજાણ્યા તસ્કરોએ ટ્રાન્સફોર્મર ચોરી જતાં ચોરોના પરાક્રમ...
પેટલાદ ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની કામગીરી ….
પેટલાદ ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જુના સભ્યોની યાદીને નવા ડેટા ઉમેરી ચેમ્બરમાં નવા યુવા સભ્યો ઉમેરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ....
આણંદ ખાતે દ્વી દિવસીય એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આનંદોત્સવનું ઉદ્ઘાટન કરાયું ….
શ્રીરામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તથા આણંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા દ્વી દિવસીય એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાહસ તથા...
આણંદ C P Patel & F H Shah કોલેજ ખાતે સાયબર...
આણંદ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલનાઓએ દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલા બનાવો સબંધે નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે...
એશા દેઓલ, પતિ ભરત તખ્તાનીએ અલગ થવાની કરી જાહેરાત …..
એશા દેઓલે 29 જૂન, 2012 ના રોજ મુંબઈના ઈસ્કોન મંદિરમાં એક લો કી લગ્ન સમારંભમાં ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા.અભિનેત્રી એશા દેઓલ અને...
Paytm એપ ચાલુ રહેશે કે બંધ થશે ? તેની દરેક સેવા...
Paytm પેમેન્ટ્સ બેંક (PPBL) પર RBI ની કાર્યવાહી બાદ Paytm વપરાશકર્તાઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. ત્યારે યુઝર્સ જાણવા માંગે છે કે અમારા પૈસા સુરક્ષિત...
ષટીલા એકાદશી 2024 : શટીલા એકાદશીનું વ્રત આ કથા વિના છે...
આજે મહા માસના કૃષ્ણ પક્ષની શતિલા એકાદશીનું વ્રત છે. આજના દિવસે ઉપવાસ કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને જીવનભર સાથ આપે...