Saturday, September 30, 2023
Home Tags News

Tag: News

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો … , અઠવાડીયામાં એક સાથે બે વાવાઝોડા...

0
ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકા સાથે ફરીથી વરસાદ આવશે. જુન મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વાવાઝોડુ ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક...

પોરબંદર જિલ્લામાં વાવઝોડાની નુકસાનીના સર્વે માટે ૨૭ ટીમો બનાવાઇ…

0
બિપરજોય વાવાઝોડાની આગાહી મુજબ પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ સરકારના સતત માર્ગદર્શન મુજબ આગમચેતીના પગલા લઈ ટીમ વર્કથી પ્લાનિંગ કરતા મોટી જાનહાની ટળી છે. જોકે...

ગુજરાતમાં વાવાઝોડાને લઇ PM મોદી ચિંતિત …. , મુખ્યમંત્રી સાથે કરી...

0
ગુરુવારે રાત્રે કચ્છના જખૌ બંદરેથી અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય પસાર થયું હતું. વાવાઝોડાનું લેન્ડફોલ શરુ થયા પછી તે રાત્રે 2.30 વાગે નલિયાથી 30...

વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકા મંદિર આ દિવસે રહેશે બંધ ….

0
બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યના દરિયામાં તેની અસર દેખાઇ રહી છે. અને તેના દ્રશ્યો જોઇ ભલભલા લોકો ડરી જાય. ત્યારે જગવિખ્યાત દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે...

મુખ્યમંત્રીના નિવાસસ્થાને હેમ રેડિયો સ્ટેશન શરુ …. , 164 ગામોનો કર્યો...

0
બિપરજોય વાવાઝોડાની અસર વધુ ગુજરાતમાં પ્રચંડ બની રહી છે. જેમાં સરકાર અને તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવ અને રાહતના કાર્યો માટે તમામ પ્રકારની તૈયારીઓ...

બિપરજોય વાવાઝોડાને લઇ તંત્ર કેટલું સજ્જ …?

0
બિપરજોય ચક્રવાત આગળ વધી રહ્યું છે. જેની અસર રાજ્યના કેટલાક વિસ્તારમાં જોવા મળી રહી છે. જેમાં અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જેની...

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી …… લોકોએ સુખી અને સ્વસ્થ...

0
મનુષ્યના જીવનને સાચવવા માટે પર્યાવરણને સાચવવું ખૂબ જરુરી છે. ત્યારે આધુવિક ટેકનોલોજી સાથે આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે આવી ઘણી વસ્તુઓનો ઉપયોગ...

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે વિધાર્થીઓનો અનોખો પ્રયાસ… , સુરતના 500 જેટલા...

0
સુરતના વેડરોડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળમાં દરેક તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય અને લોકોમાં સાયકલનો ઉપયોગ વધે...

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી ભાજપ જ જીતશે…, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો...

0
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના પીઢ નેતા નીતિન ગડકરીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું...

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 90 જેટલા સફાઈ કર્મી હડતાલ પર ઉતરતા આખા...

0
ડાકોર :  17 ડિસેમ્બર ખેડા જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 90 જેટલા સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતરતા સમગ્ર ડાકોર તથા દર્શનાર્થી ભક્તો ની અવરજવર કરતા...
9,000FansLike
652FollowersFollow
67FollowersFollow
2,300SubscribersSubscribe
- Advertisement -

EDITOR PICKS