કચ્છ: 18 ઓગસ્ટ
પવિત્ર અને પાવન શ્રાવણ માસ મા તહેવારો ની મોસમ છે હાલ ચાલી રહેલા સાતમ આઠમ ના તહેવાર નિમિત્તે આજે નગાસર તળાવ પાસે આવેલા પૌરાણિક શિતળા માતાજી ના મંદિર ખાતે આજે મેળા મા વરસાદ નો માહોલ સર્જાયો હતો આજે યોજાયેલા મેળામાં દર્શનાર્થે લોકો આવેલા જોવા મળતા હતા ખાણી પીણી રમકડાં તથા અન્ય ધંધાર્થીઓ ગ્રાહક વગર જોવા મળી રહ્યા હતા મંદિર ના પુજારી વિનોદગર ગુંસાઈ ના સાંનિધ્યમાં શિતલા માતા ના મંદિર ખાતે લોકો માનતા માનવા માટે આવતા જોવા મળી રહયા હતા આજે યોજાયેલા મેળામાં પાટીદાર મહિલા નો રાસ ગરબા યોજાયો હતો મેળા દરમિયાન પીઆઈ વી. કે ગઢવી ભિખુભા સોઢા ઉમેશ સોની મેહુલ જોશી હઠુભા સોઢા મુળજી પરમાર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મેળા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આવતી કાલે આંઢવાળા તળાવ ખાતે આવેલા રત્નેશ્ચર મંદિર ખાતે આઠમ ના મેળો યોજાશે વરસાદ નો માહોલમાં મેળામા જોઇએ તેવો માહોલ જોવા ના મળ્યો હતો