Home Authors Posts by Trending Team

Trending Team

108 POSTS 0 COMMENTS

ઘરેથી નીકળી ગયેલી 14 વર્ષની સગીરાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, સોજીત્રા...

0
આણંદ જિલ્લાના સોજીત્રા પોલીસ સ્ટેશનની સતર્કતા, ઝડપી કામગીરી અને સંવેદનશીલ અભિગમના કારણે ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલી 14 વર્ષની સગીરાને ગણતરીના કલાકોમાં...

દીકરીઓના વ્યસન મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન ચર્ચામાં, સ્ટેજ પરથી પૂછ્યો...

0
ભાજપના સાંસદ મનસુખ વસાવાનું દીકરીઓમાં વધી રહેલા વ્યસનને લઈને આપેલું નિવેદન સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન...

આણંદ જિલ્લા ભાજપ દ્વારા કટોકટી દિવસ નિમિત્તે પ્રદર્શન યોજાયું.

0
આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ ની યુવા પેઢી ને કટોકટી ના કાળા દિવસો માં શું બન્યું હતું અને શા માટે કટોકટી લગાવવા...

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા ના પીપળે ધ્વજા કાર્યક્રમ યોજવામાં...

0
જેઠ સુદ 11ના દિવસે તેજાબાપા ના પીપળે ધજા ચઢાવવામાં આવી હતી. વર્ષોથી ચાલતી આ પરંપરાગત વિધિ સાથે તેજાબાપા ટ્રસ્ટ અને કીર્તન મંડળી તેમજ આસપાસના...

ધોરાજી ગોંડલ જૈન સંઘ દ્વારા જરૂરિયાત લોકોને છાશનું વિતરણ કરવામાં આવે...

0
રાજકોટ જીલ્લામા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ - ધોરાજી પૂ. શ્રી ધીરજમુનિ મ.સા. પ્રેરિતો અમૃત છાશ કેન્દ્ર માતુશ્રી ગુલાબબેન કેશવલાલ વોરા (ઘીવાળા) હ. શ્રીમતી સ્નેહલતાબેન દિનેશભાઈ...

આણંદમાં તેજસ્વી 531 વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ બદલ કરાયો...

0
આણંદ: આણંદ ક્ષત્રીય સેના, આણંદ જિલ્લા દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ મેળવનાર કુલ 531 તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું....

Medical Store New Rules: હવે કફ સીરપ સહિત ઘણી Syrup ડોક્ટરના...

0
દવા ખરીદનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દવાઓના બિનજરૂરી અને ખોટા ઉપયોગને રોકવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમો...

યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ફસાયેલા 200 ગુજરાતીઓનો ‘પુનર્જન્મ’: BAPS મંદિર નડિઆદમાં...

0
​ખેડા/નડિઆદ:દુબઈ અને અબુધાબીમાં અચાનક સર્જાયેલી અશાંતિ અને ભયાનક વિસ્ફોટો વચ્ચે ફસાયેલા 200થી વધુ ગુજરાતી યાત્રિકો માટે આખરે વિજયાદશમી જેવો માહોલ સર્જાયો છે. રવિવારે આ...

આણંદમાં આધ્યાત્મિક ક્રાંતિનો ઉદય: પૂજ્ય પરમ આલયજીની ‘નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર’...

0
આણંદ: વર્તમાન સમયની ભાગદોડ ભરી જિંદગી, માનસિક તણાવ અને શારીરિક બીમારીઓ વચ્ચે ઘેરાયેલા માનવી માટે આણંદની ધરા પર એક નવી આશાનું કિરણ ઉગ્યું છે....

0
પેટલાદમાં ભક્તિનો મહાસંગમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 'ભવરંગનાથ મહાદેવ' પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપશે હાજરી ​આણંદ: ચરોતરની પવિત્ર ધરતી અને ખાસ કરીને પેટલાદ પંથક માટે આગામી ૭મી...

EDITOR PICKS