Home મોરબી હળવદમા મહર્ષિ ગુરુકુળ ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આવી

હળવદમા મહર્ષિ ગુરુકુળ ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આવી

25
0
હળવદ : 28 ફેબ્રુઆરી

હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે પણ પ્રાથમિકમા અભ્યારણ કરતા વિધ્યાર્થીઅો દ્ધારા વિજ્ઞાન મેળાનાનુ આયોજન કરવામા આવ્યુ જેમા ગુંજ ગુરુકુળકી જયહો વિજ્ઞાનકી સહિતની 101 ક્રુતિઅોનુ પ્રદર્શન કરવામા આવ્યુ 3 હજારથી વધુ વિધ્યાર્થીઅોઅે વિજ્ઞાન મેળો નિહાળ્યો વધુમા ગુરુકુળના અેમડી રજનીભાઇ સંઘાણીઅે જણાવ્યુ કે વિજ્ઞાનના માધ્યમથી માનવી પ્રુથ્વિના પેટાળથી માંડી આકાશ સુધી પહોચ્યોસે ત્યા ગુરુકુળના વિધ્યાર્થી વિજ્ઞાન જાણે અને અન્ય લોકોને વિજ્ઞાનનુ મહત્વ સમજાવે અેવા હેતુથી સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ
Previous articleભાવનગર શહેર નજીક આવેલા નાના એવા નારી ગામના રામજી મંદિરના મહંતની માનવતા મહેકી
Next articleદીનદયાલ પોર્ટ ઓથોરિટીના બોર્ડની 2021-22ની પ્રથમ બેઠક 28-02-2022 ના રોજ યોજાઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here