Home ક્ચ્છ અંજાર ખાતે આવેલી શેઠ ડી.વી.હાઇસ્કુલ ખાતે આજે જાણીતા લેખક વિનોદભાઈના પુસ્તક વાંસળી...

અંજાર ખાતે આવેલી શેઠ ડી.વી.હાઇસ્કુલ ખાતે આજે જાણીતા લેખક વિનોદભાઈના પુસ્તક વાંસળી નુ વિમોચન કરવામાં આવ્યું

157
0
કચ્છ : 21 માર્ચ

અંજાર ખાતે આવેલી શેઠ ડી.વી.હાઇસ્કુલ ખાતે આજે જાણીતા લેખક વિનોદભાઈના પુસ્તક વાંસળી નુ વિમોચન કરવામાં આવ્યું હતું આ તકે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમ દાસજી મહારાજ ની વિશેષ ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહારાજે આર્શીવચન પાઠવ્યા હતા તેમજ આવનારા દિવસોમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આવી રહી છે તેને લઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર ન રાખે અને અભ્યાસ ક્ષેત્રે ધ્યાન દોરે તેમ જણાવવામાં આવ્યું હતું આ તકે શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકો ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here