Trending Gujarat
કાલોલમાં રેફરલ હોસ્પિટલ ખાતે આયુષ વિભાગ દ્વારા આયોજિત આયુર્વેદ કેમ્પ અને...
દેશની આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની આયુષ કચેરી -...
એમ એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ દ્વારા આયોજિત રાષ્ટ્રીય...
કાલોલ એમ એમ ગાંધી કોલેજ વાર્ષિક શિબિર માં તરવડા ખાતે સાઇબર ક્રાઇમ વિશે નિષ્ણાત ઉમેશ વણઝારા દ્વારા માહિતી આપવામાં આવી. એમ એમ ગાંધી આર્ટસ...
ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય...
તારાપુર : 03 ફેબ્રુઆરી
સરસ્વતી મંદિર, લાયબ્રેરી ઉદઘાટન, શાકોત્સવ તથા સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમો ઉજવાયા...
કોરોનાકાળ માં અક્ષર નિવાસી થયેલ હરિભક્તોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં...
કાલોલ મામલતદાર કચેરી બની ગોબરધામ: કચેરીના ખુણે ખુણા ગંદકીથી ખદબદતા લોકોને...
કાલોલ: 1 ફેબ્રુઆરી
કાલોલ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અને દેખરેખના અભાવે ગોબરખાના જેવી ભાસી રહી છે, પાંચ છ વર્ષો પુર્વે બનેલી નવીન મામલતદાર કચેરીના ખુણેખુણા ગંદકીથી...
12 વર્ષીય બાળકનું ઝાટકા મશીનથી કરંટ લાગતા કરૂણ મોત
આંકલાવ : 2 ફેબ્રુઆરી
ખેતરમાં બોર ખાવા ગયેલ બાળકને ઝાટકા મશીન નો કરંટ લાગતા રહસ્યમય મોત નિપજ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ તાલુકાના કિંખલોડ રવિપુરા સીમ...
સુરેન્દ્રનગર શહેર ની શોભા વધે એ માટે નગરપાલિકા ના માર્ગદર્શન મુજબ...
સુરેન્દ્રનગર: 2 ફેબ્રુઆરી
માન. મુખ્ય નાયબ દંડકશ્રી, વિધાનસભા અને માન. ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય અને કારોબારી ચેરમેનશ્રી મનહરસિંહ રાણા,...
કાલોલ તાલુકાના મલાવ ગામે પુત્રએ માતા સાથે તકરાર કરીને મારામારી કરતા...
કાલોલ: 1 ફેબ્રુઆરી
કાલોલ પોલીસ સ્ટેશનમાં માતાએ પોતાના સગા પુત્ર વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદની વિગતો અનુસાર ખાનગી કંપનીમાં કામ કરીને ગુજરાન ચલાવતા શકુબેન પરમાર તેમના...
કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ/બળાત્કારના ગુન્હામાં ૧૭ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને...
કાલોલ: 1 ફેબ્રુઆરી
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ઝબ્બે કરવા માટે કરેલા નિર્દેશ અનુસાર જિલ્લા એલસીબી પોલીસને ખાનગી બાતમીદાર તરફથી મળેલ બાતમીને...
કાલોલના મારવાડી સમાજ દ્વારા બાબા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી
કાલોલ: 1 ફેબ્રુઆરી
કાલોલ ખાતે સમસ્ત મારવાડી સમાજ દ્વારા દર વર્ષે બાબા રામદેવજી મહારાજના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનના અવતાર ગણાતા...
કાલોલ ખરીદ વેંચાણ સંઘના નવીન સહકાર ભવનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં...
કાલોલ: 30 જાન્યુઆરી
સંઘની ૧૯૭૨માં ખરીદેલી જમીન પર ૫૦ વર્ષ પછી ખાતમૂહુર્તનું મૂહુર્ત થયું
ધી કાલોલ તાલુકા ખરીદ વેંચાણ સંઘના મંડળ દ્ધારા કાલોલ પીપલ્સ કો. ઓ...
















