Trending Gujarat
મેડીકલ કોલેજ ખાતે આર.બી.એસ.કે. ટીમ દ્રારા કાન, નાક અને ગળાની બીમારીવાળા...
૧૧૨ બાળકોએ આ કેમ્પનો લાભ લીધો ૩૭ બાળકોને વધુ સારવાર માટે સોલા હોસ્પિટલ રીફર કરાયા.સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર મેડીકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ...
સુરજગઢ રિસોર્ટ જામળા ઈડર ખાતે જિલ્લાના પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના...
દેશના સૈનિકોનું સન્માન શહિદ પરિવારોને સાચવવાની સમાજની જવાબદારી વહીવટી તંત્ર પણ સક્રિય ભૂમિકા અદા કરી, કયાંક એકલપણાનો ભાવ મનમાં ન આવે તે જોવું તેમણે...
વિજયનગર કાલવણ ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, SBCC અને નિક્ષય પોષણ સહાય...
સાબરકાંઠા : 11 ફેબ્રુઆરી
આ કાર્યક્ર્મો દ્રારા માતા અને બાળકોમાં પોષણ સ્તર સુધારવા માટે સાબરકાંઠા જિલ્લામાં ખાસ પહેલ કરવામાં આવી છે. – જિલ્લા વિકાસ અધિકારીશ્રી ...
સુરજગઢ રિસોર્ટ જામળા મુકામે ઇડર, પોશીના, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ...
સાબરકાંઠા જિલ્લાના ઈડર, પોશીના, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મ પત્નીઓનું સંમેલન યોજાશે. તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૩ રવિવારના...
શ્રદ્ધાળુઓને સુગમ- સરળ- સલામત- સવારી- સુવિધા બસમાં બેઠેલો દરેક વ્યક્તિ અંબાજી...
સાબરકાંઠા : 11 ફેબ્રુઆરી
આગામી તા 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન અંબાજી યાત્રાધામ ખાતે યોજાનાર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2023 સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી...
કાલોલ હાઈવે સ્થિત બોરૂ ટર્નિંગ પાસે રોડ ક્રોસ કરતા આઇશર સાથે...
કાલોલ હાઈવે સ્થિત બોરૂ ટર્નિંગ પાસે રોડ ક્રોસ કરતા આઇશર સાથે મોટરસાયકલ ઘુસી જતા મોટરસાયકલ ચાલક યુવકનું સારવાર દરમ્યાન મોત
કાલોલ શહેરના હાઈવે સ્થિત બોરૂ...
દિલ્હી મુંબઈ કોરીડોર રોડ પસાર થતાં પોતાનાં જ ખેતરમાં જવાનો રસ્તો...
કાલોલ તાલુકાના રતનપુરા ગામે દિલ્હી મુંબઈ કોરીડોર રોડ પસાર થતાં પોતાનાં જ ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ જતાં ખેડૂતોએ વહીવટી તંત્રને રજુઆત કરી
કાલોલ તાલુકાના...
શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરનું થયેલ ભાવપૂર્ણ કરવા માં આવ્યું ભૂમિપૂજન
શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ , કાલોલ ખાતે શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરનું થયેલ ભાવપૂર્ણ કરવા માં આવ્યું ભૂમિપૂજન બુધવારના રોજ કાલોલ ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર...
પુ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ના ૪૧ માં પ્રાગટ્ય દિવસ ની અતિભવ્ય...
કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના ગાદીપતિ પુ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ના ૪૧ માં પ્રાગટ્ય દિવસ ની અતિભવ્ય તૈયારીઓ
કાલોલ ના આંગણે કાલોલ વૈષ્ણવ...
અંબાજી – એન.એસ.યું.આઇ દ્વારા મંદિર માં ટૂંકા વસ્ત્રો અને મોબાઈલ સાથે...
અંબાજી : 9 ફેબ્રુઆરી
ગર્ભગૃહ માં સ્ત્રીઓને સાડી માંજ પ્રવેશ આપવા કરાઇ માંગણી ....
ગુજરાત ના સ્વર્ણ મંદિર તરીકે જગ પ્રખ્યાત બનેલ અંબાજી મંદિર ની પ્રસિદ્ધિ...
















