Home ખેડા હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ નડિયાદમાં… , સાંસદ ઇન્દુબાલા ગોસ્વામી જન અભિયાન...

હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ નડિયાદમાં… , સાંસદ ઇન્દુબાલા ગોસ્વામી જન અભિયાન અંતર્ગત પહોંચ્યા…

79
0

દેશના PM નરેન્દ્ર મોદીના સુશાસનના 9 વર્ષની ઉપલ્બિધોને લોકો સુધી પહોંચાડવા જન અભિયાન શરુ કરાયું. જે અંતર્ગત હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામીએ નડિયાદ પહોંચ્યા હતા. અને નડિયાદના સંતરામ મંદીરની મુલાકાત લઇ સમાધિ સ્થાન અને ગુરુગાદીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપના મહામંત્રીઓ અપૂર્વ પટેલ,અમિત ડાભી,રાજેશ પટેલ સહિતના અગ્રણીઓ જોડાયા. ઇન્દુબાલાજીએ ત્યારપછી નગરના અગ્રણીઓ સાથે મુલાકાત લઈ બેઠક કરી. તેમજ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો સાથે જિલ્લા સ્પોર્ટ સંકુલ ઉપરાંત મહાગુજરાત હોસ્પિટલ અને કિડની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here