Home આંકલાવ આકલાવ વિધાનસભા કોંગ્રેસ ના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા દ્વારા સંતો મહંતોના આશીર્વાદ લઈ...

આકલાવ વિધાનસભા કોંગ્રેસ ના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા દ્વારા સંતો મહંતોના આશીર્વાદ લઈ વંદન કર્યા

130
0

આણંદ: 15 નવેમ્બર


આજ રોજ આકલાવ ખાતે આકલાવ વિધાનસભા કોંગ્રેસ ના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા દ્વારા બારબિજ ના ધણી નકળંજ નેજાધારી રામદેવજી મહારાજ ની આરતી થાળ અને ગુરુ વંદના ના રૂડા અવસરે આકલાવ આને આજુબાજુ ના વિસ્તાર ના સંતો મહંતો અને સનાતન ધર્મ નાં ધર્મ ના ઉપાસકોના આશીર્વાદ લઈ વંદન કર્યા.

અહેવાલ : અરવિંદસિંહ પઢિયાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here