Home ક્ચ્છ ભચાઉ કૈલાસધામ ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શીવપુરાણ કથાનું ભવ્ય આયોજન…

ભચાઉ કૈલાસધામ ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શીવપુરાણ કથાનું ભવ્ય આયોજન…

134
0
કચ્છ : ૧૦ જાન્યુઆરી

ભચાઉના હિમતપુરા રીંગરોડ પર આવેલા કૈલાસધામ ખાતે અગ્યાર દિવસીય શીવપુરાણ કથા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે કૈલાસ ધામ હિંગળાજ ધામ મધ્યે દિવ્ય આત્મા ઓનાં મોક્ષાર્થે શીવ મહાપુરાણ મહાયજ્ઞનું સોમવાર થી આયોજન કરવામાં આવ્યું છે તો શ્વોતા ઓને કથા શ્રવણ કરવા પધારવા આમંત્રણ આપવામાં આવેલું છે કથા નું રસપાન વક્તા શિવ પ્રિય જોષી મહારાજ કરાવશે કથા નો સમય સવાર ના ૦૯:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા નો રેહશે.


અહેવાલ : કૌશિક છાયા, કાંતિ પટેલ, કચ્છ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here