Pinal Panchal
રાજ્યમાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં બાળકો જવાનું કરે છે પસંદ…...
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્ર માટે એડમિશન માટેની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. ત્યારે આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા...
ઉમરેઠ વિદ્યર્મીઓના કરતૂતના વિરોધમાં સ્વયંભૂ બંધ, બજારોમાં છવાયો સન્નાટો…
આણંદના ઉમરેઠમાં ગત શનિવારે હિન્દુ કિશોરી સાથે કેટલાંક વિધર્મી યુવકોએ છેડતી કરવાની ઘટના બની હતી. જે બાદ પોલીસે ગુનો ન નોંધી બનાવના પ્રત્યાઘાતને સામાન્ય...
અરબ સાગરમાં બિપરજોય સક્રિય …. બિપરજોય ચક્રવાતથી ચોમાસું મોડું આવવાની સંભાવના…
ગુજરાતમાં બિપરજોય નામનું ચક્રવાત મંગળવારે પૂર્વ મધ્ય અને નજીકના દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર સક્રીય થયું હતું અને ગુરુવાર સુધીમાં તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી...
શ્રીરામ અને સીતાની કહાની એવા આદિપુરુષ ફિલ્મનું ટ્રેલર રિલીઝ…. 16 જૂને...
રામાયણના ભવ્ય ગાથા દર્શાવતી પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આદિપુરૂષની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે 16 જૂને ફિલ્મ રિલીઝ થશે. પરંતુ તેના...
વિદ્યાનગરના એલીકોન ગાર્ડનમાં વડનું ઝાડ ધરાશાયી… ચાર બાળકો દબાયા…
આણંદ જિલ્લાના વિદ્યાનગરના મહાદેવ વિસ્તારમાં એલીકોન ગાર્ડનમાં વર્ષો જૂનું ઘટાદાર વૃક્ષનું રવિવારે ફુંકાયેલા વાવાઝોડામાં એક ડાળ પડી ગયું હતું. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા...
7 જૂને આજે સંકષ્ટી ચર્તુર્થી …. ગણપતિદાદાની આરાધનાનું વિશેષ માહાત્મ… આ...
7 જૂન એટલે કે આજે સંકષ્ટી ચર્તુર્થી. ગણેશ ચતુર્થી દર મહિનામાં બે વાર આવે છે. શુક્લપક્ષ અને કૃષ્ણ પક્ષમાં બંનેમાં ચતુર્થી નીતિથી આવે છે....
વંથલીના ભાવનાબેન ગોબરમાંથી બનાવે છે વસ્તુ… વિવિધ વસ્તુઓ વેચી કરે છે...
હાલના જમાનાની સ્ત્રી ધારે તે કરી શકે છે. જેનું ઉદાહરણ પુરું પાડ્યું છે. વંથલીના કોયલી ગામના ભાવનાબેને ... તો ચાલો જાણીએ કે પોતે કઇ...
હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ નડિયાદમાં… , સાંસદ ઇન્દુબાલા ગોસ્વામી જન...
દેશના PM નરેન્દ્ર મોદીના સુશાસનના 9 વર્ષની ઉપલ્બિધોને લોકો સુધી પહોંચાડવા જન અભિયાન શરુ કરાયું. જે અંતર્ગત હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામીએ નડિયાદ...
હેરીટેજ લૂક આપતા લાલદરવાજા ટર્મિનસનું લોકાર્પણ કરાયું….
અમદાવાદ શહેરની મધ્યમમાં આવેલા AMTSના લાલદરવાજા ટર્મિનસને ૮.૮૮ કરોડના ખર્ચ સાથે તૈયાર કરાયા બાદ સોમવારે તેનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ૨,૫૮૮ ચોરસ મીટર જગ્યામાં...
બાલાસોર ટ્રેન અકસ્માતને લઇ BJP નેતાનો આક્ષેપ…. ટ્રેન દુર્ઘટનાને લઇ...
બાલાસોરમાં થયેલ ભયાનક ટ્રેન અકસ્માતને લઇ પશ્ચિમ બંગાળ વિધાનસભા વિપક્ષ નેતા અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ગંભીર આક્ષેપો કર્યા છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું છે...



























