Home કચ્છ હિન્દુવાદી સંસ્થાઓ દ્વારા રાપરમા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

હિન્દુવાદી સંસ્થાઓ દ્વારા રાપરમા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

127
0

કચ્છ: 20 ઓગસ્ટ


દ્વારીકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ- રાપર પ્રખંડ અને હિન્દુવાદી સંસ્થાઓ દ્વારા રાપરમા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી હતી અને આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ મહા મટકી ફોડ કાર્યક્રમ ચોકમાં યોજાયો હતો.જેમાં બજરંગ દળના સૌ યુવાનોને લમ્પી રોગમાં ગૌ માતાની ખૂબ સેવા કરવાથી સન્માનિત કર્યા હતા.આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ….

અહેવાલ  : કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here