Tag: Trending
પાટણ એ ડિવિઝન પી.આઈ અરુણ પરમાર નો વિદાય સન્માન સમારોહ યોજાયો…
પાટણ : 24 ઓગસ્ટ
પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા , સલામતી અને પ્રજાજનોના આમપ્રશ્નો સાથે સુપેરે કામગીરી કરનાર એ ડીવીઝન પોલીસ...
ચુડાના લાલિયાદ ગામે વિકાસના કામો મંજૂર કરવા ગ્રામજનોની માંગ
સુરેન્દ્રનગર: 23 ઓગસ્ટ
ચુડા તાલુકાના લાલિયાદ ગામે બાકી રહેલા વિકાસના કામો મંજૂર કરવા માટે ગ્રામજનોએ કેન્દ્રિય મંત્રીને રજૂઆત કરી હતી. વિકાસના કામો થકી લાલિયાદ ગ્રામ...
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજના એન.સી.સી. ધ્વારા થામણા...
આણંદ: 23 ઓગસ્ટ
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજના એન.સી.સી. (ભાઈઓ/બહેનો) ૧૩, ગુજરાત બટાલિયન, વલ્લભ વિદ્યાનગર ધ્વારા થામણા ખાતે CATC કેમ્પ (કમ્બાઈન્ડ એન્યુઅલ...
લીંબડીમાં નિર્માણ પામનાર જી.એસ.કુમાર વિદ્યાલયનું ભૂમિપૂજન કરાયું
સુરેન્દ્રનગર: 23 ઓગસ્ટ
કેન્દ્રીય અને કેબિનેટ મંત્રી, પૂર્વ રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય હાજર રહ્યા
લીંબડીમાં 2 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર જી.એસ.કુમાર વિદ્યાલયનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું...
લીંબડી જૈન સંઘના આંગણે પહેલીવાર અદ્દભુત, અલૌકિક મહા પૂજન
સુરેન્દ્રનગર: 23 ઓગસ્ટ
20 વિહરમાન તિર્થકાર પ્રભુને 20 સિંહાસનમાં પધરાવી 20 પ્રકારના નૈવેદ્ય ધરાવાયા
લીંબડી જૈન સંઘના આંગણે પહેલીવાર અદ્દભુત, અલૌકિક મહા પૂજન પ્રસંગ ભક્તિભાવથી યોજવામાં...
લીંબડી માળીવાડમાં રહેતા યુવાનનું મોત! હત્યા કે આત્મહત્યા કારણ અકબંધ
સુરેન્દ્રનગર: 23 ઓગસ્ટ
લીંબડી માળીવાડમાં રહેતા યુવાનના મોતના સમાચાર સાંભળી પટેલ સમાજ અને શહેરમાં ચકચાર મચી જવા પામી છે. યુવાને આપઘાત કર્યો કે તેની હત્યા...
પાટણમાં અનરાધાર વરસાદ…
પાટણ : 23 ઓગસ્ટ
પાટણ શહેર સહિત જીલ્લામાં છેલ્લા ચાર દિવસના વિરામ બાદ વરસાદની ચોથી ઇનિંગ શરૂ થતા વરસાદી વાતાવરણ સર્જાયું છે . જિલ્લામાં સાર્વત્રિક...
પાટણનું હંગામી બસ સ્ટેન્ડ પાણીમાં ઘરકાવ…
પાટણ : 23 ઓગસ્ટ
પાટણમાં ગત મોડી રાતથી શરૂ થયેલા વરસદને કારણે નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા છે તો બીજી તરફ પાટણ સિધ્ધપુર હાઈવે રોડ ઉપર...
કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી હોમિયોપેથીક...
સુરેન્દ્રનગર: 22 ઓગસ્ટ
આજે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપુરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ લીંબડી વિકાસ ટ્રસ્ટ સંચાલિત લીંબડી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી...
કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ બોરણા ગામે...
સુરેન્દ્રનગર: 22 ઓગસ્ટ
એકપણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચના આપતા કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા
જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક લોકો સુધી પહોંચાડવા...
















