Tag: Latest News
હાડગુડના ભાજપી તા.પં.સભ્યએ ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસે ગટરલાઇનનું ખાતમુહૂર્ત કરતાં વિવાદ!
હાડગુડ: 08 ફેબ્રુઆરી
ભાજપ રાજ્યમાં ગુનાખોરી ડામવા ના પ્રયાસ કરી રહી છે,અને વડાપ્રધાન મોદી ધુસણખોરોને દેશ માંથી ખદેડવા માટે કટીબદ્ધ બન્યા છે, તેમ છતાં આણંદ...
દેશમાં પ્રથમ વખત જૂનાગઢ કલેક્ટર રચિત રાજ દ્વારા શરૂ કરાઇ ...
જૂનાગઢ : 8 ફેબ્રુઆરી
દેશમાં પ્રથમ વખત જૂનાગઢ કલેક્ટર રચિત રાજ દ્વારા શરૂ કરાઇ ગ્રે કાર્ડ યોજના
આજે જૂનાગઢ કલેક્ટર દ્વારા આ યોજનાનું કરાયું લોકાર્પણ
વડીલ સ્વાભિમાન...
પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી.
પોરબંદર : 8 ફેબ્રુઆરી
ફરી પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી.
બે દિવસ પહેલા પણ 2 બોટ અને 12 જેટલા મશીમારો ના અપહરણની ઘટના બની હતી.
આજે...
અંબાજી ખાતે ખોડીયાર જયંતિ ની સાદગી પૂર્વક કરાઈ ઉજવણી…
અંબાજી: 8 ફેબ્રુઆરી
ખોડીયાર મિત્ર મંડળ દ્વારા માતાજી નો હવન કરી, સુખડી નો ભોગ ચઢાવવામાં આવ્યો .....
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ખોડીયાર જયંતિ ની...
પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો
પાટણ : 8 ફેબ્રુઆરી
પાટણ ખાતે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો.જેમાં અલગ અલગ 17 કૃતિઓમાં 800 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ...
સુરત આરટીઓમાં બબાલ
સુરત : 8 ફેબ્રુઆરી
સુરત આરટીઓમાં પડયા પાથર્યા રહેતા ટાઉટોએ સરકારી કચેરીની આબરૂન ધજાગરા ઉડાડી દીધા છે. અત્યારસુધ સરકારી કચેરીના ટેબલ અને ખુરશી પર કબજો...
અમિત શાહ – સુરત આવશે
સુરત : 8 ફેબ્રુઆરી
કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો બાજીપુરા ખાતેનો સન્મામ સમારોહ કાર્યક્રમ કોરોનાને કારણે મોફુક રહયો હતો. જે હવે રાજયમાં કોરોનાનું સંક્રમણ...
આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોની ગાયોની સંભાળ લેવા માટે વિદેશથી ટેકનોલોજી...
રાજકોટ : 7 ફેબ્રુઆરી
આણંદની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોની ગાયોની સંભાળ લેવા માટે વિદેશથી ટેકનોલોજી બેલ્ટ મંગાવામાં આવ્યાં છે.
આણંદની અમૂલ ડેરી હર હંમેશ માટે પોતાના...
રાજકોટમાં ‘વસૂલી’ વિવાદ: રાજકોટ CP સામે વસૂલીના ગોવિંદ પટેલના આરોપ પર...
રાજકોટ : 7 ફેબ્રુઆરી
રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા વસૂલી કરવાનો આરોપ લગાવાયો છે. જેને સાંસદ રામ મોકરિયા બાદ હવે...
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો
પાટણ : 7 ફેબ્રુઆરી
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પાટણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત કલા મહાકુંભ-2021નું આયોજન કરવામાં આવ્યું...

















