Tag: Latest News
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન...
સુરેન્દ્રનગર: 21 જાન્યુઆરી
સુરેન્દ્રનગર કલેકટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ સરકારી...
કાલોલ શહેરની શાન ગણાતા તિરંગા સર્કલની ગુજરાત સરકારે નોંધ લીધી: ગુજરાતની...
કાલોલ : 20 જાન્યુઆરી
તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યભરની પાલિકાઓના શહેરી વિકાસ અંગે રાખેલા પરિસંવાદમાં કાલોલનું નામ ગાજયું હતું જેમાં રાજ્યભરની તમામ...
વસ્તડી ગામ ની દીકરી ને કુકર્મ કરી ને કરપીણ હત્યા કરવામાં...
સુરેન્દ્રનગર: 20 જાન્યુઆરી
શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના સુરેન્દ્રનગર જીલ્લા ટીમ આજ રોજ વસ્તડી ગામ ના દેવીપૂજક ની દીકરી ને બોટાદ મા જે નરાધમે...
અંબાજી ખાતે સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યૂટ (SAPTI) ખાતે ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ...
અંબાજી : 20 જાન્યુઆરી
અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વના ૧૦ દેશોના ૧૨ જેટલા શિલ્પકારો ઈન્ટરનેશનલ સિમ્પોઝીયમ ‘‘શિલ્પ સંગમ’’ નો હિસ્સો બન્યા
તા. ૭ ફેબ્રુઆરી સુધી ૨૦...
સુરેન્દ્રનગરમાં સૌ પ્રથમ વાર આગામી 23 અને 24મીએ ભાજપની પ્રદેશ કારોબારી...
સુરેન્દ્રનગર: 19 જાન્યુઆરી
ભાજપની પ્રદેશ કારોબારી પ્રથમવાર સુરેન્દ્રનગરમા મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિત 650થી વધુ ભાજપના નેતાઓ સુરેન્દ્રનગર શહેરના મહેમાન બનશે. અતિથિ દેવો ભવ:...
કાલોલ તાલુકાના ડેરોલગામ સ્થિત આર એન્ડ બી હાઈસ્કૂલના નવીન વર્ગખંડોનું ધારાસભ્યના...
કાલોલ : 19 જાન્યુઆરી
કાલોલ તાલુકાના ડેરોલગામની આર એન્ડ બી હાઈસ્કૂલના વિકાસ માટે નવીન બનેલા ૭ વર્ગખંડોનું ગુરુવારે ઉદઘાટન કરવામાં આવ્યું છે. ડેરોલગામની આર એન્ડ...
સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી સભાખંડ ખાતે એવોર્ડ ટુ ગુડ સમરીટન કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર: 19 જાન્યુઆરી
માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ/ટ્રોમા-કેર સેન્ટરમાં પહોચાડનાર પરોપકારી/મદદગાર વ્યક્તિઓને એવાર્ડ ટુ ગુડ સમરીટનથી સન્માનિત કરવા માટેની કેન્દ્રીય...
જૂનાગઢના દાતાર રોડ વિસ્તારની ગુમ થયેલી મહિલાનુ ગોધરા સખી વન સ્ટોપ...
ગોધરા : 19 જાન્યુઆરી
એક જાગૃત નાગરિક દ્વારા તા.૧૬ જાન્યુઆરીના રોજ રાત્રીના૯:૩૦ કલાકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવ્યું હતું કે પાંજરાપોળ...
ઠંડીમાં ગરીબ લોકોની વ્હારે મહંત ત્રિકમદાસજી
કચ્છ: 19 જાન્યુઆરી
હાલમાં ક્ચ્છ જિલ્લામાં તીવ્ર ઠંડી પડી રહી છે ત્યારે ઠંડીમાં ઠુઠવાત લોકો માટે અંજારના સચિદાનંદ મંદિરના સેવાભાવી મહંત ત્રિકમદાસજી મહારાજ આગળ...
લોકસભા પરિવાર દ્વારા આઝાદીકા અમૃતકાલ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેંટ ઓપન...
કચ્છ: 18 જાન્યુઆરી
લોકસભા પરિવાર દ્વારા આઝાદીકા અમૃતકાલ અંતર્ગત સાંસદ ક્રિકેટ ટુર્નામેંટ ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેંટ નું સાંસદ્ વિનોદભાઇ ચાવડાના હસ્તે...
















