Home Tags Latest News

Tag: Latest News

બજાણા ગામ પાસે આવેલા ભરવાડ સમાજના વાડામા પડેલા કડબના જથ્થામા આગ

0
સુરેન્દ્રનગર: 18 જાન્યુઆરી પાટડી તાલુકાના બજાણા ગામ પાસે આવેલા ભરવાડ સમાજના વાડામા પડેલા કડબના જથ્થામા આગ લાગતા અંદાજે રૂ. 700000 લાખની કળબ બળીને ખાખ...

અંબાજી- વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય...

0
અંબાજી : 18 જાન્યુઆરી ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ કાળી દાસ મિસ્ત્રી ભવન ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ ના...

આવતીકાલે પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાશે

0
કાલોલ : 18 જાન્યુઆરી રમતગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલના...

ભારતના કેન્દ્ર સરકારના રાજ્ય નાણામંત્રી ડો.ભાગવત કરાડ સોમનાથ મહાદેવના દર્શનાર્થે

0
સોમનાથ: 17 જાન્યુઆરી કેન્દ્ર સરકારના રાજ્ય નાણામંત્રી ડો. ભાગવત કરાડ સોમનાથ મહાદેવના દર્શનાર્થે. સાંજે તેઓ સ્થાનિક અગ્રણીઓ સાથે સોમનાથ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ...

લીંબડી પાસે ડમ્પરના ચાલકે ટ્રેક્ટરને ઠોકર મારતા ટ્રેક્ટર પલ્ટી ખાતા ડ્રાઇવર...

0
સુરેન્દ્રનગર: 17 જાન્યુઆરી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે ડમ્પરના ચાલકે ટ્રેક્ટરને ઠોકર મારતા ટ્રેક્ટર પલ્ટી ખાતા ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ...

ડેરોલસ્ટેશન સ્થિત રૂ. સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલ અને ૪ મહિના...

0
કાલોલ : 15 જાન્યુઆરી પશ્વિમ રેલ્વે વિભાગની હોટલાઈન પર હાઈસ્પીડ અને માલવાહક ટ્રેનોની સક્રિયતાને કારણે અંડરબ્રીજની કામગીરી, ગુણવત્તા અને ઈજનેરી ક્ષમતા અંગે સવાલો ઉઠ્યા કાલોલના...

અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વેરો ના ભરતા લોકો ની મિલકતો સીલ...

0
અંબાજી : 16 જાન્યુઆરી તાલુકા પંચાયત અને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા બાકી રેહતા દુકાનદારો નો વેરા રકમ ન ભરતા દુકાનો પર સિલ લગાવા મા આવી આજે...

હાઈવે પર ડમ્પરે મોટરસાયકલને અડફેટે લેતા એકનું મોત

0
કાલોલ : 16 જાન્યુઆરી કાલોલમાં ગત શુક્રવારે હાઈવે પર ડમ્પરે મોટરસાયકલને અડફેટે લેતા એકનું મોત: ઉતરાયણ કરવા માટે વડોદરાથી વતન મોરવા જતા સાળા-બનેવીને અકસ્માત નડતાં...

ડેરોલ સ્ટેશન રોડ ઉપર ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા જન સંપર્ક ...

0
કાલોલ : 15 જાન્યુઆરી 127 કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ જ્યારથી ચૂંટાઇને આવ્યા છે ત્યારથી લોકો તેમનાં પ્રશ્નો લઈને ફતેસિંહ ચૌહાણ પાસે આવે છે અને...

અંબાજી મા સંતોનું આગમન, અંબાજીના બજારમાં સંતોની શાહી સવારી નીકળી, કોટેશ્વર...

0
અંબાજી : 15 જાન્યુઆરી શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં...

EDITOR PICKS