sapan
ડાકોરમાં ટ્રાફિક જામની સમસ્યાથી દર્શનાર્થે આવતા યાત્રાળુઓ ત્રસ્ત
યાત્રાધામ ડાકોરમાં વાર તહેવારે અને રજાના દિવસોમાં મોટા પ્રમાણમાં ભક્તો રાજા રણછોડના દર્શનાર્થે આવતા હોય છે. જેને લઇ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ઉપરાંત...
આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, જાણો ક્યા વિસ્તારમાં રહેશે તોફાની...
હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે....
તારાપુર : વૃધ્ધ વેપારીની મર્ડર મીસ્ટ્રી ઉકેલાઈ, ગે યુવકે હત્યા કર્યાનો...
સપ્તાહ પહેલા તારાપુરની નવી સિવિલ કોર્ટ પાસે રહેતા ૭૭ વર્ષીય વૃધ્ધ વેપારીની ગળાના ભાગે છરીના ઘા મારીને થયેલી કરપીણ હત્યા પરથી આખરે આણંદ એસઓજી...
અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને...
પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. તેને એક દિવસ માટે વધારવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક પેસેન્જર...
અનાજથી વરતારો કાઢવાની અનોખી રીત : ધાન્યની વધ-ઘટથી થાય છે આગાહી,...
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠનાં પ્રાચીન ચંદ્રમૂળેશ્વર મહાદેવના મંદિરમાં આજે પરંપરાગત અષાઢી તોળવામાં આવી હતી અને જેના આધારે આ વર્ષ ખેડૂતો માટે સારું જશે...
આણંદ મીનરવા ચોકડી પાસે બેક શોપ આગલાગતા અફડાતફડી મચી
આણંદ શહેરના મીનરવા ચોકડી બેક શોપમાં મોડીસાંજે શોર્ટસર્કિટ કે અન્ય કારણસર આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. આજુબાજુના દુકાનદારોએ આગ બુઝાવાનો પ્રયાસ કર્યો હતો....
આણંદના 2 ભૂમાફિયાએ ખેડૂતની કરોડોની જમીન બારોબાર વેચી મારી
આણંદ તાલુકાના સંદેશર ગામના ખેડૂતની સામરખા્સાં-ભોળપુરા સીમમાં આવેલી કરોડોની જમીન જૂની શરતમાં ફેરવી અાપવાના બહાને 2 ભૂમાફિયાએ અંગુઠા કરાવી બારોબાર વેચી દીધાની ફરિયાદ નોંધાઇ...
ઉમરેઠમાં ધાર્મિક સ્થળ પર યુગલ અશ્લીલ હરકત કરતાં ઝડપાયું
ઉમરેઠના વૈષ્ણવોના એક ધાર્મિક સ્થળ ઉપર એક પ્રેમી યુગલ અશ્લીલ હરકતો કરતું હોય ભક્તજનોની લાગણીઓ દુભાઈ હતી. ભગવાનના ધામમાં પ્રેમી યુગલ દ્વારા અશ્લીલ ચેનચાળા...
દ્રાફ્ટીંગ ટેકનોલોજી દ્રારા ગુજરાતમાં પ્રથમ વખત શાકભાજીના છોડનુ વાવેતર
ઈઝરાયલ અને તુર્કી જેવા દેશોમાં જે પદ્ધતિ થી શાકભાજી સહિત અન્ય પાકોની ખેતી થાય છે તે જ પ્રકારે રોયલ ઈઝરાયલ નર્સરી દ્રારા વિવિધ પ્રકારના...
ગીર-સોમનાથ જિલ્લામાં સંભવિત વાવાઝોડા સમયે રાખવાની થતી તકેદારી
ગીર સોમનાથ : ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉદભવેલ હોય અને ગીર સોમનાથ જિલ્લામાં પણ સંભવિત વાવાઝોડા અને વરસાદ અંગેની આગાહીને...



























