સુરેન્દ્રનગર: 21 ઓગસ્ટ
ગઈ કાલે મોડી રાત્રે 3 લાખનુ લેણુ ચુકવી ના સકવાના કારણે બલદાણા ગામ ના 43 વર્ષીય જશીબેન દશરથભાઈ સોલંકી કપાસમા નાખવાની દવા પી લેતા બેભાન થઈ ગયા હતા સગા ભરતભાઈ એ 108 એમ્બ્યુલન્સ ને કરતા બગોદરા 108 ઈ.એમ.ટી હિંમત ચાવઙા પાયલોટ પ્રેમજીભાઈ ઝઙપથી ઘટના સ્થળે પહોચી બેભાન દર્દીની હાલત વધારે ગંભીર જણાતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મા લઈ પ્રાથમિક સારવાર આપી જીવના જોખમ માથી દર્દી ને બચાવી લીધા ત્યાર બાદ મહિલાને વધુ સારવાર અર્થે બાવળા પ્રાઈવેટ હોસ્પિટલ મા ખસેઙ્યા હતા મળતી માહિતી મુજબ 3 લાખની જંગી લેવુ ના ચુકવી શકવાના કારણે મહિલાએ આ પગલુ ભર્યુ હતુ