Home ક્ચ્છ નર્મદાના પાણી માટે કચ્છના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ધરણામાં ખાતરી મળતા ધરણા...

નર્મદાના પાણી માટે કચ્છના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ધરણામાં ખાતરી મળતા ધરણા સમેટાયા હતા

100
0

કચ્છ : 12 મે


આજે વહેલી સવારથી કરછના ખેડૂતો દ્વારા નર્મદાની દુધઇ સબ બ્રાન્ચ કેનાલને માંથી ખેડૂતો ને લાઈન વડે નહિ કેનાલ દ્વારા પાણી આપવા માટે ધરણા યોજાયા હતા…ખેડૂતો દ્વારા ધરણા ને ધ્યાને લઈન કચ્છ ભાજપ પ્રમુખ અને સાંસદ વિનોદભાઈ ચાવડા ખેડૂતોને મનાવવા પહોંચ્યા.હતા
વિનોદભાઈ ચાવડા અને કચ્છ ભાજપ અધ્યક્ષ કેસુ ભાઈ પટેલ દ્વારા ખેડૂતોને આશ્વાશન…આપવામાં આવ્યું હતું,ખેડૂતનો પ્રશ્ન ૧૦ દિવસોમાં પૂર્ણ થશે તેવી ખાતરી આપવા આવી..હતી,

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here