Home આંકલાવ આંકલાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ હરદિપસિહ રાણા સાહેબ દ્વારા આંકલાવ તાલુકાની જાહેર...

આંકલાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ હરદિપસિહ રાણા સાહેબ દ્વારા આંકલાવ તાલુકાની જાહેર જનતાને અપીલ

151
0

આણંદ: 10 જાન્યુઆરી


આંકલાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ હરદિપસિહ રાણા સાહેબ દ્વારા આંકલાવ તાલુકાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી કે આવનાર ઉતરાયણ ના તહેવાર પર ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુક્કલ વેચવા પર પ્રતિબંધ હોવાથી કોઈ પણ વ્યક્તિ વેચાણ કરતું હોય તો આંકલાવ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરે અથવા તો 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરે જેથી કરીને ચાઈનીઝ દોરી નું વેચાણ થી થતા નુકસાન પક્ષીઓ અને ઘણા લોકોને નુકસાન અને જીવ ન ગુમાવવો પડે તે હેતુસર અપિલ કરવામાં આવી

અહેવાલ : અરવિંદસિંહ પઢિયાર આકલાવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here