Home અંબાજી અંબાજી મંદિરમાં માઇભક્ત દ્વારા ૧ કિ.લો. સોનાનું દાન કરાયું

અંબાજી મંદિરમાં માઇભક્ત દ્વારા ૧ કિ.લો. સોનાનું દાન કરાયું

138
0

અંબાજી : 4 સપ્ટેમ્બર


આવતીકાલ તા.૫ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે માઇભક્તો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. આજે અંબાજી મંદિરમાં અલગ અલગ દાતાઓ દ્વારા સોનાના દાન આપાવામાં આવ્યાં હતા. જે પૈકી પાલનપુરના એક માઇભક્ત દ્વારા અંબાજી મંદિરમાં ૧ કિ.લો. સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 52,50,000 થાય છે

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here