Home સુરેન્દ્રનગર લીંબડીના સસ્તા અનાજની દુકાન પર લીંબડી પુરવઠા મામલતદાર દોડી આવ્યા

લીંબડીના સસ્તા અનાજની દુકાન પર લીંબડી પુરવઠા મામલતદાર દોડી આવ્યા

138
0

સુરેન્દ્રનગર: 5 મે


ત્યારે વાત કરવામાં આવે તો ગામ લોકોને આ સસ્તા અનાજના દુકાનદાર અનાજ ન આપતા હોવા બાબતે ગામના કોઈ વ્યક્તિ દ્વારા લીંબડી સેવા સદન ખાતે મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે બાદ લીંબડી પુરવઠા મામલતદાર અને તેમનો સ્ટાફ નટવરગઢ ગામે આવેલ સસ્તા અનાજની દુકાન પર અચાનક ત્રાટક્યા હતા ત્યારે દુકાનમાં ભરેલ જથ્થા ને ગણતરી કરવામાં આવી હતી તેમજ રોજકામ કરવામાં આવ્યું હતું ત્યારે લીંબડી ના અન્ય દુકાનદાર માં ક્યાંકને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે હવે આવનાર સમયે જ ખબર પડી છે કે હકીકતમાં શું દુકાનદાર ગામલોકોને અનાજ નથી આપતા આ તપાસ બાદ જ બહાર આવશે

અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here