Home ગીર સોમનાથ ગુજરાત સ્થાપના દિવસે વેરાવળ ચોપાટી પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા...

ગુજરાત સ્થાપના દિવસે વેરાવળ ચોપાટી પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા આવ્યો

89
0
ગીર સોમનાથ : 1 મે

ગીર સોમનાથ સમગ્ર ભારત આઝાદી નો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સોમનાથ નગરપાલીકા દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે આજ રોજ 1 May ગુજરાત સ્થાપના દિવસે વેરાવળ ચોપાટી પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ આદરણીય જિલ્લા કલેકટર શ્રી આર.જી ગોહિલ સાહેબ ના હસ્તે વેરાવળ ચોપાટી પર આજે ફરકાવવા ના આવ્યો આ પ્રસંગે ગીરસોમનાથ એસ.પી.જાડેજા સાહેબ પ્રદેશ મંત્રી શ્રી.ઝવેરિભાઈ ઠકરાર,જિલ્લા ભજપ પ્રમુખ .માનસિંહભાઈ પરમાર,જિલ્લા ભાજપ ના મહામંત્રી,ડો.વઘાસિયા સાહેબ સોમનાથ નગરપાલિકા ના પ્રમુખ શ્રી.પીયૂષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ,કપિલભાઈ મહેતા,આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહતા હતા

અહેવાલ:મહેશ ડોડીયા, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here