Home Tags Update

Tag: Update

નલ સે જલ યોજના અંતર્ગત ફુવારા લીક થતાં પ્રજામાં આક્રોશ

0
ખેડબ્રહ્મા : 27 એપ્રિલ ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડબ્રહ્મા થી નાકા રોડ ઉપર મેઇન લાઇનમાં જ વાલ મૂકવામાં આવ્યા છે ત્યાંથી હજારો લિટર પાણી વેડફાઇ...

દાંતા ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા વડગામ ધારાસભ્ય ની ધરપકડ મુદ્દે પ્રાંત...

0
અંબાજી : 27 એપ્રિલ જિલ્લા પંચાયત પ્રમુખ વાલકીબેન પારઘી,તાલુકા પ્રમુખ ઝાકિરભાઈ, NSUI તાલુકા પ્રમુખ ભવાનીસિંહ રાઠોડ ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.... બનાસકાંઠા ના વડગામ તાલુકા ના ધારાસભ્ય...

મહીસાગર જિલ્લાના ૩૪ વિધાસહાયકોને પુરા પગારી હુકમ પત્રો મહાનુભાવોના હસ્તે એનાયત...

0
લુણાવાડા : 26 એપ્રિલ રાજયના ૨૮ જિલ્લામાં ૩૨૫૦ વિધા સહાયકોને પૂરા પગારી હુકમ વિતરણ કરવાના સમારોહ અંતર્ગત આજરોજ મહીસાગર જિલ્લા મથક લુણાવાડા બેતાલીસ પાટીદાર સમાજ...

ફરી ગાબડું : સુરેન્દ્રનગર દૂધરેજ નજીક કેનાલના પુલ પર 3 માસમાં...

0
સુરેન્દ્રનગર : 26 એપ્રિલ - કચ્છ, ધ્રાંગધ્રા અને પાટડી સહિતના ગામો તરજ જવા માત્ર એક જ પુલ છે સુરેદ્રનગર શહેરની દૂધરેજ કેનાલ ઉપરથી પસાર થઇ રહેલા...

આરોગ્ય મેળો : પાટડી ખાતે યોજાયેલા બ્લોક હેલ્થ આરોગ્ય મેળામાં કુલ...

0
સુરેન્દ્રનગર : 26 એપ્રિલ પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા બ્લોક હેલ્થ આરોગ્ય મેળામાં કુલ 836 દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. જેમાં ફિઝીશિયનના 200, ગાયનેકના...

સુત્રાપાડા સરકારી હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર ફાળવવા બાબત રજૂઆત

0
વેરાવળ: 26 એપ્રિલ સુત્રાપાડા સરકારી હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર ફાળવવા બાબત - આજ રોજ સુત્રાપાડા શહેર ભાજપ ના પ્રમુખ શ્રી દિપકભાઈ કાછેલા અને આગેવાનો દ્વારા...

અનોખો વિરોધ : ચોટીલામાં ગળામાં શાકભાજી અને પાણીની બોટલની માળા ટાંગી...

0
સુરેન્દ્રનગર : 26 એપ્રિલ ચોટીલા શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તાલુકાની પાણી સમસ્યા અને મોંધવારીના મુદ્દે રેલી રૂપે પદયાત્રા કાઢી આગવી સ્ટાઇલથી અનોખો વિરોધ વ્યક્ત...

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પાટણમા પોલીસ બેન્ડની સુરાવલીઓ ગુંજી...

0
પાટણ: 26 એપ્રિલ જિલ્લા મથક પાટણ ખાતે આગામી ૧ લી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સંદર્ભે પાટણ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ...

માધાપર ખાતે બાપા સીતારામની મઢુંલી ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું

0
ક્ચ્છ : 26 એપ્રિલ માધાપર ખાતે બાપા સીતારામની મઢુંલી ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે હોમ હવન,મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા...

મહાનગરીમુંબઈ ખાતે મુલુંડ વિસ્તારમાં એન.કે.ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાત મંદ લોકોને...

0
મુંબઈ : 26 એપ્રિલ મહાનગરીમુંબઈ ખાતે આવેલા મુલુંડ વિસ્તારમાં એન.કે.ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરીયાત મંદ લોકોને રાસન કીટનું વિતરણ...

EDITOR PICKS