Tag: Update
જુના કંડલા ખાતે નવનિર્મિત જેટી નંબર ૭ નું લોકાર્પણ તથા અન્ય...
કચ્છ: 23 જાન્યુઆરી
દીનદયાળ પોર્ટ કંડલા છેલ્લા ૧૫ વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન છે આ સાથે જ દેશનું મેગા પોર્ટ બનવા તરફ કદમ માંડી રહ્યું...
ખંભાતના ઉંદેલ ખાતે સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલ સીએચસી સેન્ટર શોભાનો...
ખંભાત: 23 જાન્યુઆરી
ખંભાત તાલુકાના ઉંદેલ મુકામે પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલના કાર્યકાળ દરમિયાન ૩ કરોડ ૫૦ લાખના ખર્ચે ભવ્ય સામુહિક આરોગ્ય કેન્દ્ર નવનિર્માણ કરવામાં...
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધા
કચ્છ: 22 જાન્યુઆરી
વિદ્યાર્થીઓની રચનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે, શિક્ષણ મંત્રાલય દ્વારા આવતીકાલે, 23મી જાન્યુઆરી, 2023 ના રોજ દેશભરની શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી...
આણંદના ખંભાતની કોર્ટના જજ દ્વારા નાસતા ફરતા આરોપી ધવલને કોર્ટ સમક્ષ...
ખંભાત: 19 જાન્યુઆરી
આણંદ જિલ્લાના ખંભાતની કોર્ટના નામદાર છઠ્ઠા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી તરફથી ધવલકુમાર કમલેશભાઇ ઉર્ફે કનુભાઇ પટેલ ઉદેલ ડેરીની બાજુમાં ખારાપાટ,...
પેટલાદની સી. એન.શાહ હાઈસ્કૂલ ખાતે એક સપ્તાહ માટે પ્રાયોગિક પાઠનું...
પેટલાદ: 19 જાન્યુઆરી
શ્રી સી. એન.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ,પંડોળી ખાતે શ્રીમતી એસ. આઇ. પટેલ ઇપ્કોવાળા કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદ ના ડૉ. કામેંદુ આર ઠાકર ના...
પેટલાદ કોલેજમાં CWDC અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પેટલાદ: 19 જાન્યુઆરી
તલગાજરડા મુકામે રાજ્ય શિક્ષક સંઘના સહયોગથી પૂજ્ય મોરીબાપુ તેમજ સીતારામ બાપુના વ્યાસાસને 23 મા ચિત્રકૂટ એવોર્ડ સમારંભમાં 33 શિક્ષકોને ચિત્રકૂટ...
હળવદ તાલુકાના ટીકર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે...
હળવદ : 10 જાન્યુઆરી
શાળાના ૪૪ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ પર ચિત્રો કંડાર્યા હતા.
હળવદ તાલુકાની ટીકર પ્રાથમિક શાળા ખાતે ડિસ્ટ્રીક્ટ...
તારાપુર હોમગાર્ડસ માં ફરજ બજાવતા ઠાકોરભાઈ રાઠોડના આકસ્મિક અવસાન બાદ ૧,૫૫,૦૦૦...
તારાપુર : 10 જાન્યુઆરી
તારાપુર હોમગાર્ડસ માં ફરજ બજાવતા ઠાકોરભાઈ રાઠોડના આકસ્મિક અવસાન બાદ તેમના ધર્મપત્ની ગં.સ્વ મધુબેન રાઠોડ ને હોમગાર્ડ કલ્યાણ નિધિ અવસાન સહાયમાં...
આણંદના તારાપુરના આદરૂજ ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું
તારાપુર : 10 જાન્યુઆરી
આણંદના તારાપુરના આદરૂજ ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાત પ્રાંત અધિકારી નીરજા ગઢવી, તારાપુર મામલતદાર પ્રીતિ પટેલ, તાલુકા...
આંકલાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ હરદિપસિહ રાણા સાહેબ દ્વારા આંકલાવ તાલુકાની...
આણંદ: 10 જાન્યુઆરી
આંકલાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ હરદિપસિહ રાણા સાહેબ દ્વારા આંકલાવ તાલુકાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી કે આવનાર ઉતરાયણ ના તહેવાર પર...