Home Tags Update

Tag: Update

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના...

0
સુરેન્દ્રનગર : 1 સપ્ટેમ્બર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ ઓલિમ્પિક, માહિતી વિભાગના પ્રદર્શનની મુલાકાત લીધા...

પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ માટે હાઈડ્રોપોનીક્સ વિષય પર...

0
પાટણ : 1 સપ્ટેમ્બર રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં...

પાટણમાં મહિલાઓએ સામૂહિક રીતે ઋષિ પાંચમ વ્રતની કરી ઉજવણી…

0
પાટણ : 1 સપ્ટેમ્બર પાટણના વિવિધ મંદિરો અને પવિત્ર સ્થળો ઉપર આજે મહિલાઓએ સામૂહિક રીતે ઋષિ પાંચમ અંતર્ગત સપ્તઋષિની પૂજા કરી નદીમાં સ્નાન કરી વ્રતની...

ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય માધાપર ખાતે...

0
કચ્છ: 1 સપ્ટેમ્બર ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય એ આજે જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વની ગઈકાલે સાંજે સંવત્સરી પ્રતિક્રમણ પૂર્ણ થયા...

અંબાજી – કૈલાશ ટેકરી ઢાળ પાસે રિક્ષા ની બ્રેક ફેઇલ...

0
અંબાજી: 1 સપ્ટેમ્બર રિક્ષા પલટી મારતાં અંબાજી ની સ્થાનિક મહિલા નું મોત , 3 ગંભીર..... ૧૦૮ ની ઘોર બેદરકારી, પ્રાઇવેટ વાહનો માં ઘાયલો ને હોસ્પિટલ લઈ...

રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર મા પચાસ મો નેત્ર નિદાન સારવાર...

0
કચ્છ: 31 ઓગસ્ટ રાજકોટ સ્થિત માનવ સેવા વરસો થી કરતા રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી આંખો માટે વિનામૂલ્યે ઓપરેશન તથા અન્ય...

રાપર શહેરમાં ગણેશ મહોત્સવ

0
કચ્છ: 31 ઓગસ્ટ આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નુ આયોજન વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે જેમાં દેના બેંક ચોક ખાતે આવેલા ગણેશોત્સવ ખાતે પ્રદેશ ભાજપ ના...

પાટણમા કોંગ્રેસ ધારાસભ્યએ શહેરના માર્ગો પર પડેલા ખાડા પુર્યા…

0
પાટણ : 31 ઓગસ્ટ પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રજાજનો બિસ્માર અને ઉબડખાબડ રોડ રસ્તાઓથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકોને રાહત મળી રહે તે...

પાટણ શહેર બી ડિવિઝન પીઆઇ નો વિદાય અને સન્માન સમારોહ યોજાયો

0
પાટણ : 31 ઓગસ્ટ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથક ના પી આઇ શક્તિસિંહ ગોહિલ ની બનાસકાંઠા જિલ્લા માં બદલી થતા મંગળવારના રોજ રાત્રે બી...

તરણેતરના લોકમેળાનો આજથી ભવ્ય શુભારંભ

0
સુરેન્દ્રનગર: 31 ઓગસ્ટ આ લોકમેળો લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણી, કલાના પ્રદર્શનનું, હળવા-મળવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી મેળાના...

EDITOR PICKS