Tag: Trending
ગરબાડા તાલુકા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને She ટીમે ગરબાડા પોલીસ સ્ટેશનની મુલાકાત...
ગરબાડા : 21 માર્ચ
ગરબાડા પોલીસની SHE ટીમ દ્વારા ગરબાડા તાલુકા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને ગરબાડા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામા આવી હતી, સાથે સાથે ગરબાડા...
બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા ટેકા ના ભાવે ચણા ની...
બોટાદ : 21 માર્ચ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણસમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે અલગ અલગ પાકોની ખરીદી કરવામાં આવતી હોઈ છે...
બોડેલી એપીએમસીમાં ગુજકો માસોલ અને નાફેડ દ્વારા ચણાની ખરીદીનો પ્રારંભ ….
છોટાઉદેપુર : 21 માર્ચ
બોડેલી એપીએમસી ખાતે આજે ગુજકો માસોલ અને નાફેડ દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવથી ચણા ની ખરીદી નો પ્રારંભ...
અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ ધ્વરા કમોસમી વરસાદ ને લઈને થયેલા નુકશાનનું વળતર...
અરવલ્લી : 21 માર્ચ
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસ્યો જ્યાં ખેડૂતો ને મોટા પ્રમાણ માં ખેતી ને નુકશાન થયું છે જેમાં...
કન્ટેમ્ટ ઓફ કોર્ટના પરિપત્રનો વિરોધ માં રાજકોટના વકીલો કોર્ટ કામગીરીથી અલિપ્ત
રાજકોટ : 21 માર્ચ
ન્યાયાધીશ દ્વારા એક વર્ષ પૂર્વે કન્ટેમ્ટ ઓફ કોર્ટઅંગે જાહેર કરવામાં આવેલ પરિપત્રના વિરોધમાં આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક દિવસીય...
માર્ચ એન્ડિંગના કારણે હાપા APMCમાં હરાજીનું કામકાજ રહેશે બંધ…
જામનગર : 21 માર્ચ
માર્ચ એન્ડીંગને કારણે આગામી તા.25 માર્ચથી 2 એપ્રિલ સુધી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રાખવા નિર્ણય લેવાયો છે.......
સમી ખાતે ટેકા ના ભાવે ચણા ખરીદી સેન્ટર શરૂ કરાયા
સમી: 21 માર્ચ
પાટણ જિલ્લા માં ચણા ચણા પકવતા ખેડૂતો માટે ટેકાના ભાવ 1066 જાહેર કરાયા, જિલ્લા નાં 9 તાલુકામાંથી પી. એસ. એસ 17...
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે લોક...
નર્મદા: 21 માર્ચ
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોક દરબાર દરમિયાન જિલ્લા પોલીસ...
પવિત્ર નર્મદા નદીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ ગઈ છે, પરિક્રમાની...
નર્મદા: 21 માર્ચ
ભારત દેશની એક માત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે.ત્યારે પવિત્ર નર્મદા નદીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ ગઈ છે જે એક...
ઉનાઈ મંદિરની આજુબાજુ વહેચાતા માસ ની દુકાન તાત્કાલિક ધોરણે બંધ...
નવસારી : 21 માર્ચ
મહુવા વાલોડના ધારાસભ્ય મોહન ઢોડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો .
દક્ષિણ ગુજરાતમાં આસ્થા નું કેન્દ્ર એવા યાત્રા ધામ ઉનાઈ મંદિરની આજુબાજુ વહેચાતા...
















