Home Tags Trending

Tag: Trending

લીબડી તાલુકાનો સ્વતંત્ર પર્વ ની ઉજવણી લીયાદ પ્રાથમિક શાળામાં કરવામાં આવી...

0
સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ સમગ્ર ભારત દેશના આઝાદી કા અમૃતોત્સવ ઉત્સવ ઉજવી રહયા છે . ત્યારે આજે ૧૫ મી ઓગસ્ટના દિવસે ૭૬ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે...

સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી...

0
સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાનને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે.હર ઘર...

લીંબડીની જેલની દિવાલ ફાંદી ખૂન કેસનો આરોપી 2 મહિનામાં બીજીવાર ભાગ્યો

0
સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ 4 સહ કેદીએ આરોપીને ભગાડ્યો ત્યારે જેલ અંદર-બહાર 2 કોન્સ્ટેબલ, વોર્ડન અને જેલર ફરજ પર હાજર હતા ...

કચ્છ સર્વ સમાજ સેનાની શ્રેષ્ઠ સેવા કામગીરી બદલ શ્રેષ્ઠ સેવા એવોર્ડ...

0
કચ્છ: 14 ઓગસ્ટ આજ રોજ તા ૧૪ ઓગસ્ટ ૨૦૨૨ રવિવાર ના રોજ ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ગુજરાત દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ૧૦ માં અધિવેશન માં...

રાપર શહેર મા નગરપાલિકા દ્વારા ધ્વજ વિતરણ

0
કચ્છ: 14 ઓગસ્ટ આજે રાપર શહેરમાં નગરપાલિકા રાપર ઉપક્રમે રાપર શહેરમાં આવેલ તમામ દુકાનદારો ને પોતાની શોપ પર આઝાદી ના ઉજવાઈ રહેલા પર્વ મા...

મોરબી એસીબી પોલીસ સ્ટેશન દ્ધારા તિરંગા યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ

0
મોરબી: 15 ઓગસ્ટ આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મોરબી ટાઉનમાં તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવેલ. જેમાં મોરબી એસીબી પો. સ્ટે ના પોલીસ...

આણંદ ના ઉમરેઠ તાલુકાના શીલી ગામે આઝાદી કા અમૃત મોહત્સવ કાર્યક્રમ...

0
આણંદ: 13 ઓગસ્ટ આજરોજ શ્રી સિધ્ધનાથ વિદ્યાલય શોલી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું. આ પ્રસંગે આચાર્ય...

ધાંગધ્રા તાલુકાની દરેક ગ્રામ પંચાયતોમાં વોલ પેઇન્ટિંગ દ્વારા દરેક ઘરે તિરંગો...

0
સુરેન્દ્રનગર: 13 ઓગસ્ટ દેશને આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેની ઉજવણીનાં ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'હર ઘર તિરંગા' કાર્યક્રમમાં સહભાગી થવાનું...

ગોધરામાં બાર વર્ષથી ચાલતી કેન્દ્રીય વિદ્યાલયમાં સુવિધાઓનો અભાવ, ૬ થી ૧૦...

0
પંચમહાલ: 13 ઓગસ્ટ ધોરણ ૧ થી ૫ ની શાળા દવાખાનાની ઉપર, અશુદ્ધ હવા વાળા વાતાવરણમાં નાના બાળકોની તંદુરસ્તી ઉપર જોખમ: દિનેશ બારીઆ શહેરોમાં સરકારી શાળાઓની...

જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અંજાર ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

0
કચ્છ: 13 ઓગસ્ટ નિવાસી અધિક કલેકટર શ્રી હનુમંતસિંહ જાડેજાએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી કચ્છ જિલ્લાકક્ષાના ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંજારના...

EDITOR PICKS