Home Tags Latest News Update

Tag: Latest News Update

આયુષ સચિવપાંડિયને સુરેન્દ્રનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ સરકારી આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લીધી

0
સુરેન્દ્રનગર : 17 એપ્રિલ સુરેન્દ્રનગર શહેરમાં આવેલ સ્વામિનારાયણ સરકારી આયુર્વેદ હોસ્પિટલની આયુષ સચિવ પાંડિયન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આયુષ સચિવ પાંડિયન દ્વારા હોસ્પિટલના દર્દીઓ સાથે...

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને આયુષ અંગે વર્કશોપ...

0
સુરેન્દ્રનગર : 17 એપ્રિલ આયુષ મંત્રાલય હેઠળ કરવામાં આવતી વિવિધ કામગીરીથી અવગત કરવાના હેતુથી કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને અને આયુષ સચિવ પાંડિયનની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગરમાં...

ગોધરા વાલ્મિકીવાસ ખાતે આવેલા અંબામાતાના મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી.

0
ગોધરા :  17 એપ્રિલ ગોધરાના પાવર હાઉસ વિસ્તારમાં વાલ્મીકી વાસ ખાતે આદ્યશક્તિ માં અંબાના ભવ્ય મંદિર આવેલું છે. જ્યાં વાલ્મીકી સમાજ ના આગેવાનો અને સમાજના...

જાખણ-ખંભલાવ-ટોકરાળાની નદીમાં થઈ રહી છે રેતીની બેફામ ચોરી

0
સુરેન્દ્રનગર : 17 એપ્રિલ વોશ પ્લાન્ટોમાં થતી વીજ ચોરીને કારણે ગામોમાં લો-વોલ્ટેજ સહિત વીજ સમસ્યા વધી લીંબડી તાલુકાના જાખણ-ખંભલાવ-ટોકરાળા ગામની ભોગાવા નદીમાં બેફામ રેતીનો કાળો કારોબાર...

પાટણ યુનિવર્સિટીમા બીએસસી સેમ 2 ની પરીક્ષામાં કોપી કેસ નો ભાંડો...

0
પાટણ: 17 એપ્રિલ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પરીક્ષામાં બી.એસ.સી સેમ 2ના બે અલગ અલગ વિષયમાં કુલ 229 વિદ્યાર્થીઓ એ વર્ગખંડમાં પુસ્તકમાંથી ઉત્તરવહીમાં એક જેવા જવાબો લખ્યા હોય...

શ્રી પાટ હનુમાનજી મંદિર તથા તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા શ્રી...

0
ક્ચ્છ : 17 એપ્રિલ શ્રી પાટ હનુમાનજી મંદિર તથા તેરા તુજકો અર્પણ સંસ્થા દ્વારા શ્રી હનુમાન જન્મોત્સવ ના શુભ અવસરે માધાપર નવાવાસ વથાણ ચોક મધ્યે...

સિધ્ધપુરમા વૃદ્ધના અવસાન બાદ તેમના દેહનું પરિવારજનો દ્વારા ધારપુર ...

0
પાટણ: 16 એપ્રિલ સિદ્ધપુરમાં રહેતા વાસુદેવ ભાઈ નું ૯૧ વર્ષની ઉમરે આજે તેમના નિવાસસ્થાને અવસાન થતા તેમની ઈચ્છા મુજબ પરિવારજનો દ્વારા તેમના મૃતદેહનું ધારપુર મેડિકલ...

ગુજરાત ગૌરવ દિનની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ…

0
પાટણ: 16 એપ્રિલ આગામી ૧લી મે,૨૦૨૨ ના રોજ ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે...

વિશ્વ વારસો દિવસ નિમિત્તે પાટણમાં યોજાશે હેરિટેજ વોક

0
પાટણ: 16 એપ્રિલ તા. ૧૮ એપ્રિલના રોજ વિશ્વ વારસો દિવસ છે. આ દિવસે ગુજરાતની પ્રાચીન રાજધાની અને સમૃધ્ધ ઐતિહાસિક વારસો ધરાવતા પાટણ શહેરમાં હેરિટેજ વોક...

હળવદના રાણેકપર રોડ પર આવેલી આનંદ બંગલોઝ સોસાયટીમાં પવનપુત્રના પ્રાગટય દિવસે...

0
હળવદ :  16 એપ્રિલ આજે ચૈત્ર સુદ પૂનમ ના પાવન દિવસે હળવદ ની આનંદબંગલોઝ સોસાયટી માં નવનિર્મિત હનુમાનજી ના મંદિર નો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં...

EDITOR PICKS