Home Tags Latest News Update

Tag: Latest News Update

હનુમાન જયંતી નિમિત્તે માધાપર ખાતે આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે સવારે...

0
ક્ચ્છ : 16 એપ્રિલ આજે હનુમાન જયંતી નિમિત્તે માધાપર ખાતે આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે સવારે મારુતિ યજ્ઞ યોજાયો હતો આ તકે રમેશભાઈ વોરા ,પ્રવીણભાઈ...

સુરેન્દ્રનગર વિનય વાટિકા ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની...

0
સુરેન્દ્રનગર : 16 એપ્રિલ જૈન ધર્મના પાયાના સિદ્ધાંત જીવદયા, કરૂણા અને અહિંસાએ સમગ્ર માનવજાતને પ્રેરણા આપી છે આત્મનિર્ભર ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે સૌનો...

કેન્દ્રિય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાએ કે.કે.પટેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી

0
ક્ચ્છ : 16 એપ્રિલ આજરોજ કેન્દ્રિય મત્સ્યોધોગ, પશુપાલન ડેરી ઉધોગ મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ કચ્છની આધુનિક કે.કે.સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે હોસ્પિટલના...

પાટણમાં હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે કરાઈ ઉજવણી…

0
પાટણ: 16 એપ્રિલ પાટણ શહેરના વિવિધ હનુમાન મંદિરો ખાતે આજે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હનુમાન દાદાના...

ગીર સોમનાથ જિલ્લા ના ભાજપ સમર્થીત આહીર સમાજ ની અગત્યની બેઠક...

0
ગીર સોમનાથ : 16 એપ્રિલ સોમનાથ અથવા તાલાલા વિધાનસભા બેઠક પર આહીર સમાજ ને ટીકીટ માટે ની પ્રબળ માંગ. સાસણ ગીર ના ફાર્મ હાઉસ...

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી પંચાયત દ્વારા વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન...

0
પાટણ: 15 એપ્રિલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૮ એપ્રિલે ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં પશુપાલકો દ્વારા ૧૮ અને ૧૯મી...

કચ્છ જીલ્લાના મુન્દ્રા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની તાલીમ શિબિર યોજાઇ હતી

0
ક્ચ્છ : 15 એપ્રિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ના આદેશ અનુસાર કચ્છ જીલ્લાના મુન્દ્રા ખાતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ના નેતૃત્વ તળે પ્રદેશ...

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દેવી-દેવતાના ફોટા મોફ કરી તેને સોશ્યલ મિડિયામાં વાયરલ...

0
ડાકોર :  15 એપ્રિલ યાત્રાધામ ડાકોરમાં કોમી એખલાસ અને શાંતિ ભંગ કરવાના ઇરાદે અજાણ્યા શખસે હિન્દુ દેવી – દેવતાઓના ફોટા એડિટ કરી તેને બિભત્સ સ્વરૂપ...

હનુમાન જયંતી પર્વે હળવદ જીઆઇડીસી મંદિરે ભવ્ય રાસ ગરબા અને મહાપ્રસાદનું...

0
હળવદ :  15 એપ્રિલ હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવતીકાલે હનુમાન જયંતી પર્વને લઇ મહાપ્રસાદનું તેમ જ ભવ્ય રાસ ગરબાનું...

કચ્છી લેઉવા પટેલ ટ્રસ્ટ સંચાલિત કે.કે સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલનું ભુજમાં લોકાર્પણ...

0
ક્ચ્છ : 15 એપ્રિલ પી.એમ.નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ડાયાબિટીસ માટે દરરોજ ચાલવું જોઈએ. આજના સમયમાં યોગનો સ્વીકાર કરવો જોઈએ,જૂન મહિનામાં યોગના કાર્યક્રમો કરવા...

EDITOR PICKS