Home Tags Latest News Update

Tag: Latest News Update

પાટણ માં પોલીસ જવાનો દ્વારા દિલ ધડક ઇવેન્ટો નું રિહર્સલ કરાયું….

0
પાટણ: 27 એપ્રિલ ગુજરાતના 62 માં સ્થાપના દિનની સૌપ્રથમવાર પાટણ ખાતે ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવણી થનાર હોઈ પ્રજાજનોમાં ભારે આનંદ ઉમંગ પ્રવર્તી રહ્યો છે...

પાટણ યુનિવર્સિટીમાં વહીવટીતંત્રએ 3 હેલિપેડ તૈયાર કર્યા….

0
પાટણ: 27 એપ્રિલ ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સહિતના મંત્રીઓ અને રાજ્ય કક્ષાના અધિકારીઓ પાટણ ખાતે આવનાર હોય જે અનુસંધાને યુનિવર્સિટી...

સુત્રાપાડા સરકારી હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર ફાળવવા બાબત રજૂઆત

0
વેરાવળ: 26 એપ્રિલ સુત્રાપાડા સરકારી હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર ફાળવવા બાબત - આજ રોજ સુત્રાપાડા શહેર ભાજપ ના પ્રમુખ શ્રી દિપકભાઈ કાછેલા અને આગેવાનો દ્વારા...

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત પાટણમા પોલીસ બેન્ડની સુરાવલીઓ ગુંજી...

0
પાટણ: 26 એપ્રિલ જિલ્લા મથક પાટણ ખાતે આગામી ૧ લી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સંદર્ભે પાટણ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ...

માધાપર ખાતે બાપા સીતારામની મઢુંલી ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું

0
ક્ચ્છ : 26 એપ્રિલ માધાપર ખાતે બાપા સીતારામની મઢુંલી ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે હોમ હવન,મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા...

મહાનગરીમુંબઈ ખાતે મુલુંડ વિસ્તારમાં એન.કે.ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાત મંદ લોકોને...

0
મુંબઈ : 26 એપ્રિલ મહાનગરીમુંબઈ ખાતે આવેલા મુલુંડ વિસ્તારમાં એન.કે.ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરીયાત મંદ લોકોને રાસન કીટનું વિતરણ...

પાટણ રોશનીથી ઝળહળી ઉઠ્યુ..

0
પાટણ: 26 એપ્રિલ ગુજરાત સ્થાપના દિનની પાટણ શહેરમાં આગામી 1 મેંના રોજ ઉજવણી થવાની છે . જેને લાઇ સરકારી અને ઐતિહાસિક ઈમારોતોને રોશનીથી શણગાર આવી...

પાટણ યુનિવર્સીટીની દીવાલો પર ઇતિહાસના ચિત્રો દોરાયા…

0
પાટણ: 26 એપ્રિલ સરસ્વતી નદીના કિનારે ૨૦૦ વર્ષ પૂર્વે રાજા વનરાજ દ્વારા સ્થાપના કરેલ ભવ્ય ઇતિહાસ પાટણમાં પ્રવેશતા મહેમાનો તેમજ પર્યટકો સમક્ષ ઉજાગર થાય કેવા...

ગલોલીવાસણા ગામે સધી – મેલડી માતાની રમેલ યોજાઇ

0
પાટણ: 25 એપ્રિલ ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો મહિનો આ મહિનામાં માઈભક્તો દ્વારા માતાજીની સેવા-પૂજા ઉપાસના અને અનુષ્ઠાનો કરવામાં આવે છે તો વિવિધ મંદિરના મઢ...

પાટણમાં ભગવાન પરશુરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે….

0
પાટણ: 25 એપ્રિલ પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં બ્રહ્મર્ષિઓના ઇષ્ટદેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીનુ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે . ત્યારે...

EDITOR PICKS