Tag: Gujarati News
પાટણમા રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં 1 લાખ 55 હજાર પ્રવાસીઓએ મુલાકાત...
પાટણ : 5 ઓગસ્ટ
પાટણમાં આજકાલ કોઈને પુછીએ કે રજાના દિવસે ક્યા જવું છે તો સૌ પ્રથમ એક જ જવાબ મળે કે, રિજીયોનલ સાયન્સ...
પાટણમાં રોગચાળાએ દસ્તક દીધી, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ…
પાટણ : 3 ઓગસ્ટ
પાટણ શહેરમાં વરસાદ બાદ ગંદકીના સામ્રાજ્ય અને પાણી ભરાઈ રહેવાના કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ દેખા દેતા સરકારી...
હર ઘર તિરંગા અંતર્ગત અંબાજી પોસ્ટ ઓફિસ ખાતે તિરંગા નું વેચાણ...
અંબાજી : 3 ઓગસ્ટ
અંબાજી ના સ્થાનિક લોકો તિરંગા લેવા આવી પહોંચ્યા ......
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ ના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા...
નટવરગઢ ગામે ગટરના કામને લઈ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો વચ્ચે...
સુરેન્દ્રનગર : 3 ઓગસ્ટ
નટવરગઢ ગામે ગટરના કામને લઈ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો વચ્ચે વિવાદ
મામલો ઉગ્ર થતા પોલીસ દોડી આવી, હાલ કામ બંધ રખાયું,...
દારૂ બંધ કરાવવા રજૂઆત કરનાર સરપંચ જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાવતો હોવાનો...
સુરેન્દ્રનગર : 3 ઓગસ્ટ
કથિત ઓડિયો ક્લિપ ગ્રુપમાં મૂકી આરોપ લગાવનાર સામે સરપંચે ફરિયાદ નોંધાવી
ચુડા તાલુકાના ઝોબાળા ગામે દારૂ-જુગારને બંધ કરાવવા માટે પોલીસ મથકે રજૂઆત...
શ્રી માધાપર લેવા પટેલ યુવક સંઘ અને શ્રી હરિ ગ્રુપ...
કચ્છ : 2 ઓગસ્ટ
હાલ ચાલી રહેલ ગાયો ની બીમારી લમ્પી નામ ના રોગ થી ગૌવંશ જ્યારે હેરાન થઈ રહ્યું છે તેની સારવાર માટે શ્રી...
હર ઘર તિરંગા કાર્યક્રમના સુચારુ આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી ...
કચ્છ : 2 ઓગસ્ટ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યકર્મના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી...
આજ રોજથી પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૨૨૭ જેટલા તલાટીઓ અચોક્કસ મુદ્દતની...
પંચમહાલ: 2 ઓગસ્ટ
પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નાં આવતા આજ રોજથી પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૨૨૭...
‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત આજે જિલ્લા સેવાસદન ખાતે “બેટી બચાઓ બેટી...
સુરેન્દ્રનગર : 2 ઓગસ્ટ
કોફી વિથ કલેકટરશ્રી/જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્યક્રમ અંતર્ગત સમાહર્તાશ્રી કેયુર સંપટે ઉપસ્થિત મહિલાઓ સાથે સંવાદ કર્યો
સમગ્ર રાજ્યમાં ૧લી ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમિયાન...
લખતર ખાતે જિલ્લા પ્રભારી સચિવશ્રી રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને લમ્પી વાયરસ સંદર્ભે...
સુરેન્દ્રનગર : 2 ઓગસ્ટ
જિલ્લાના અસરગ્રસ્ત ગામોના પશુઓનું 100 ટકા રસીકરણ કરવા તાકીદ કરી
સંક્રમણનાં લક્ષણો અને બચાવનાં ઉપાયો સંદર્ભે જાગૃતિ કેળવાય અને લોકો પશુઓને આઈસોલેશનમાં...

















