Tag: Gujarat
અમદાવાદ : દેશનું પ્રથમ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર..વિશ્વની નજર...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલ દેશનું પ્રથમ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થઈ ગયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સાબરમતી, અમદાવાદમાં બનેલા...
20મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા.., 4 જૂને યોજાશે...
જગતના નાથ જગન્નાથજીની રથયાત્રા એક મહત્વનો તહેવાર છે, આ તહેવાર સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાય છે. ત્યારે અમદાવાદમાં પણ 146મી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ હાલ...
શંકર ચૌધરી ફરી બન્યા બનાસ ડેરીના ચેરમેન…, જાણો કોણ બન્યું વાઇસ...
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષની મુદ્દત માટે ચેરમેન તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે...
અમદાવાદનો ઈદગાહ બ્રિજ 15 દિવસ માટે કરવામાં આવ્યો બંધ…, જાણો શું...
અમદાવાદનો ઈદગાહ બ્રિજ 15 દિવસ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. લોખંડની રેલિંગનું વજન વધતા અકસ્માતનું જોખમ હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગના...
રાજ્ય સરકારનો નિર્ણય…. , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની 35 ગ્રામ પંચાયતોને...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહત્વનો મોટો નિર્ણય લીધો છે. રાજ્યની 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરી છે. 16 જીલ્લાના...
PM મોદી આવી શકે છે ગુજરાત… , બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીની...
PM મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ PM મોદી આગામી 5 જૂને ગુજરાતને મુલાકાતે આવે તેવી સંભાવના છે. જોકે તેમની...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય … , અમદાવાદીઓ માટે ઓફર જાહેર...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટાની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. 2000ની નોટથી 30-9-2023 સુધી અમદાવાદીઓ ટેક્ષ ભરી શકાશે.
દેશભરમાં 2000 રૂપિયાની નોટ...
ભારતની હજ કમિટી તરફથી જાહેર કરાયેલ પરિપત્ર રદ્દ કરવા માંગ! ગુજરાતના...
હજ કમિટી ઓફ ઈન્ડિયા મારફતે દર વર્ષે હાજીઓને હજ પઢવા લઈ જવાનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ હજ કમિટી...
આણંદ ખાતે ભાજપ સ્થાપના દિવસની ધામધૂમ પૂર્વક કરાઈ ઉજવણી
આજ રોજ આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી ના 43 મા દિવસ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી...
ગોકુલધામ નાર ખાતે પંચાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્ર વંદના સાથે મુખ્ય...
તારાપુર : 03 ફેબ્રુઆરી
સરસ્વતી મંદિર, લાયબ્રેરી ઉદઘાટન, શાકોત્સવ તથા સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમો ઉજવાયા...
કોરોનાકાળ માં અક્ષર નિવાસી થયેલ હરિભક્તોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં...
























