Home Tags Gujarat News

Tag: Gujarat News

પાટણમાં એકિ સાથે 1200 મહિલાઓએ સમૂહમાં આનંદ ગરબાની ધૂન બોલાવી…

0
પાટણ : 8 ઓગસ્ટ ધમૅની નગરી પાટણ શહેરમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અનેક ધાર્મિક ઉત્સવો નાં આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના...

દાંતા – પોલીસતંત્ર નિંદ્રા માં,શ્રાવણીયો જુગાર રમતા ચાર ઈસમો ને પકડી...

0
અંબાજી: 8 ઓગસ્ટ બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા પો.સ્ટેશન વિસ્તાર માંથી ગત રોજ ૪ ઈસમો ને બાતમી ના આધારે પાલનપુર એલ.સી. બી.અને લોકલ ક્રાઇમ...

મોરબી જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સદસ્યના પતિ સહિત 7 પાના ટીચતાં...

0
હળવદ : 8 ઓગસ્ટ હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેણાંક મકાનમાં જુગાર ક્લબ ધમધમતી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા મોરબી જિલ્લા...

હળવદ નજીક રેતીના ઢગલામાં છુપાવેલી બિયરની 281બોટલ ઝડપાઇ

0
હળવદ : 8 ઓગસ્ટ હળવદ તાલુકાના સુરવદર અને ધૂળકોટ ગામ વચ્ચેની સીમમાંથી પોલીસે રેટીના ઢગલાં છુપાવેલ બિયરની 281 બોટલ ઝડપી લઈ રાજસ્થાની શખ્સને અટકાયતમાં લઈ...

નખત્રાણા ના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઇ

0
કચ્છ : 5 ઓગસ્ટ નખત્રાણા ના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના જણાવ્યા પ્રમાણે નખત્રાણા ના લોકોની વર્ષોથી માંગ હતી...

તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ૧૭મા ગ્રામિણ...

0
સુરેન્દ્રનગર : 5 ઓગસ્ટ તા.૧લી સપ્ટેમ્બર-૨૦૨૨ થી ૩જી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન યોજાનાર આ ગ્રામિણ ઓલમ્પિકમાં પરંપરાગત રમતોનો કરાયો સમાવેશ રસ ધરાવતા ઇચ્છુક રમતવીરોએ તેમની એન્ટ્રીઓ તા.૨૨ ઓગસ્ટ-૨૦૨૨...

સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી...

0
સુરેન્દ્રનગર : 5 ઓગસ્ટ જાતીય સતામણીના કિસ્સાઓમાં જાતીય સતામણી અધિનિયમ 2013 મહિલાઓને કાનૂની સુરક્ષા પૂરી પાડે છે -એડવોકેટશ્રી વી.કે રાઠોડ માનસિક સ્વાસ્થ્ય સરળ કાર્યશૈલી માટે આવશ્યક...

લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર બલદાણા ગામ નજીક શિક્ષણ મંદિર, રોટલો...

0
સુરેન્દ્રનગર : 5 ઓગસ્ટ - સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ રાજકોટ સંચાલિત બલદાણા ગામ નજીક નિ:શુલ્ક નિરાધારને આશરો એટલે વૃદ્ધાશ્રમ, બાળકો માટે બનાવવામાં આવી રહ્યું...

હર ઘર તિરંગા અભિયાન :: ૧૩ થી ૧૫ ઓગસ્ટ

0
સુરેન્દ્રનગર : 5 ઓગસ્ટ ‘‘હર ઘર તિરંગા’’ અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક ઘર, સંસ્થા, કચેરી, વ્યાવસાયિક-ઔદ્યોગિક એકમોને આગામી તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૨ દરમિયાન તિરંગો લહેરાવવા સુરેન્દ્રનગર...

પાટડી તાલુકાના નવરંગપુરા ગામના દરેક ઘરે લહેરાશે તિરંગો

0
સુરેન્દ્રનગર : 5 ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાનમાં ગ્રામ લોકો સક્રિયપણે જોડાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.-નવરંગપુરા સરપંચશ્રી નનુંભાઈ કટારીયા લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય...

EDITOR PICKS