Tag: cyclon
નાણાંમંત્રી કનુ દેસાઈએ મોટી માળિયાંમાં સ્કુલ ખાતે શરૂ કરાયેલા આશ્રયસ્થાનની લીધી...
બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન થાય તેમજ આફત સામે લડવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની નાણામંત્રી કનુભાઈ...
બિપરજોય વાવાઝોડાની તૈયારીને લઇ ભાવનગરમાં પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક ….
બિપરજોય વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી....
ગુજરાત પર ત્રાટકશે બિપરજોય વાવાઝોડું …. જખૌ નજીક થઈ શકે લેન્ડફોલ…
ગુજરાત પર 15 જૂને ત્રાટકવા જઈ રહેલાં અત્યંત ગંભીર ચક્રવાત બિપોરજોયની અસર માટે તૈયાર છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાને...
કઇ રીતે સમુદ્રમાં સર્જાય છે વાવાઝોડું … જાણો સ્ટ્રોમ અને સાયક્લોન...
સાયક્લોન શબ્દ ગ્રીકભાષાના સાયક્લોસ પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે સાપના કુંડાળા, એવું એટલા માટે કહેવાય છે કે બંગાળની ખાડીમાં અરબ સાગરમાં...
બિપરજોય વાવાઝોડું હાલ કઇ સ્થિતિમાં ? … જાણો હવામાન વિભાગની આગાહી...
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાની આફત આગળ વધી રહી છે. જેના પગલે સમગ્ર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓની સાથે લોકોને સતર્ક કરી સ્થળાંતર...
વાવાઝોડાના સંકટ વચ્ચે માછીમારો ભારે મને કરશે સ્થળાંતર ….
જૂનાગઢના માંગરોળ બંદર પાસે શિલ બંદર પર જીવના જોખમે લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે હાલમાં સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા માટે તંત્રએ વારંવાર સૂચના...
અંબાલાલ પટેલની આગાહી …. 14 થી 16 જૂનના દિવસ અગત્યના …....
બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડામાં સૌથી ઓછું નુકશાન થાય અને જાનમાલને નુકશાન ન થાય તે માટે સરકાર તમામ પ્રયત્નો...
બિપોરજોય વાવાઝોડાને લઇ સી.આર.પાટીલની ભાજપ કાર્યકરોને સૂચના ….
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર આ વાવાઝોડાથી કોઇ જાનહાની ન થાય તે માટે પૂરી તૈયારીઓ કરી રહી છે. ત્યારે...
વાવાઝોડાને પગલે દ્વારકા મંદિર પર નહીં ચડે ધજા …. દ્વારકાધીશને પ્રસાદરુપે...
15 જુનના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાવાનું છે. પરંતુ તે પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય ચક્રવાતની અસર શરૂ થઈ ગઈ છે. મોડી રાતથી...
હવામાન વિભાગની 5 દિવસ માટે આગાહી…. જાણો વાવાઝોડાની શું અસર થશે...
બિપોરજોય વાવાઝોડું હવે ભયાનક અને તોફાની બની રહ્યું છે. ત્યારે વહિવટીતંત્ર પણ ઓછામાં ઓછું નુકશાન થાય તે માટેના આગોતરા પગલાં લઇ રહ્યું છે. દરિયા...