Home Tags Cyclon

Tag: cyclon

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો … , અઠવાડીયામાં એક સાથે બે વાવાઝોડા...

0
ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકા સાથે ફરીથી વરસાદ આવશે. જુન મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વાવાઝોડુ ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક...

વાવાઝોડાને લીધે વરસાદ વરસતા નડાબેટના રણમાં પાણી ભરાયા…

0
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે...

બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે ખોડલધામ ટ્રસ્ટ આગળ આવ્યું …

0
બિપરજોય વાવાઝોડાને પગલે ખોડલધામ ટ્રસ્ટ સંકટ વચ્ચે સાંકળ બની આગળ આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા 8 જિલ્લામાં ફૂડ પેકેટ બનાવવાના શરૂ કરી દેવામાં...

મુખ્યમંત્રીના નિવાસસ્થાને હેમ રેડિયો સ્ટેશન શરુ …. , 164 ગામોનો કર્યો...

0
બિપરજોય વાવાઝોડાની અસર વધુ ગુજરાતમાં પ્રચંડ બની રહી છે. જેમાં સરકાર અને તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવ અને રાહતના કાર્યો માટે તમામ પ્રકારની તૈયારીઓ...

ચક્રવાત બિપરજોયના સંકટ સામે અંબાજીમાં વિશેષ યજ્ઞ….

0
હાલમાં હવામાન વિભાગની ચેતવણીના પગલે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ વાવાઝોડાથી ઓછું...

આવી રહ્યું છે વાવાઝોડું …. ગણતરીના કલાકોમાં ત્રાટકશે બિપરજોય ….

0
બિપોરજોય વાવાઝોડું કેટલે પહોંચ્યું અને કેવી સ્થિતિમાં છે તેને લઈને લેટેસ્ટ અપડેટ આવી ગયા છે. વહેલી સવારે IMD એ જાહેર કરેલ નવી માહિતી બિપોરજોય...

જહાજ નિર્માતા ચિંતિત …. વાવાઝોડાના લીધે કચ્છના નિર્માણ થઇ રહેલા જહાજને...

0
15 જૂન એટલે કે આજે ગુજરાતના કચ્છ ઉપરાંત દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં 65-75 થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની...

વાવાઝોડાના સંકટ સામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી સમીક્ષા બેઠક …

0
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ચક્રવાત "બિપરજોય" સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી....

ક્યાં પહોંચ્યું વાવાઝોડું … આ એપમાં જુઓ પળેપળની અપડેટ …

0
બિપરજોય વાવાઝોડું સંકટ બની ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય હાલ તો પ્રતિ કલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં...

વાવાઝોડાના પગલે મંત્રી કનુ દેસાઈએ મોરબીના રેપિડ રિસપોન્સ સેન્ટરની મુલાકાત લીધી…

0
બિપોરજોય વાવાઝોડાના પગલે મંત્રી કનુભાઈ દેસાઈએ વાવાઝોડાના પગલે આઇડેન્ટિફાઇ કરાયેલ રેપિડ રિસ્પોન્સ સેન્ટર સરવડની મુલાકાત લઈ કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સરવડ પ્રાથમિક આરોગ્ય...

EDITOR PICKS