Tag: Anand
આણંદના બાકરોલમાં લોહાણા સમાજ દ્વારા “રઘુવંશી રમતોત્સવ-2023″ યોજાયો …
મધ્ય ગુજરાતમાં વસતા સૌ રઘુવંશીઓ એક બીજાથી પરિચિત થાય,નજીકતા કેળવે અને એ રીતે સંગઠનની ભાવના વધુ દ્રઢ બને તેવા હેતુથી આણંદ લોહાણા મહાજન આયોજીત...
વિશ્વ યોગ દિનને લઇ આણંદ જિલ્લા તંત્ર દ્વારા કરાઇ વ્યવસ્થા …
દર વર્ષે 21 જૂનના રોજ "વિશ્વ યોગ દિવસ" ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ યોગ દિનની ઉજવણીના ભાગરુપે રાજ્ય , જિલ્લા...
અમૂલ ડેરી દ્વારા ઇલેકટ્રિક થ્રી વ્હીલરનું અનાવરણ …. , હરિતક્રાંતિની કરી...
પર્યાવરણની જાળવણી કરવી આપણી નૈતિક ફરજ છે. ત્યારે પર્યાવરણને સુરક્ષિત રાખવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. માટે હવે સૌએ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ થવાની જરુર...
‘બિપોરજોય’ વાવાઝોડાની સંભાવનાને લઈ આણંદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં…
જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને 'બિપોરજોય' વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે આગામી 13 તારીખ સુધી જિલ્લામાં...
વિધાનગરમાં વૃક્ષ ધરાસાયીની ઘટના બાદ પાલિકા હરકતમાં આવી …. , તાબડતોડ...
આણંદના વિદ્યાનગર એલીકોન ગાર્ડનમાં મંગળવારે રાત્રે વૃક્ષ ધરાસાયી થતાં ચાર બાળકો દબાઇ ગયા હતા. ઘટના બાદ પાલિકા હરકતમાં આવી બુધવારે 12થી વધુ જોખમી વૃક્ષોને...
ઉમરેઠ વિદ્યર્મીઓના કરતૂતના વિરોધમાં સ્વયંભૂ બંધ, બજારોમાં છવાયો સન્નાટો…
આણંદના ઉમરેઠમાં ગત શનિવારે હિન્દુ કિશોરી સાથે કેટલાંક વિધર્મી યુવકોએ છેડતી કરવાની ઘટના બની હતી. જે બાદ પોલીસે ગુનો ન નોંધી બનાવના પ્રત્યાઘાતને સામાન્ય...
વિદ્યાનગરના એલીકોન ગાર્ડનમાં વડનું ઝાડ ધરાશાયી… ચાર બાળકો દબાયા…
આણંદ જિલ્લાના વિદ્યાનગરના મહાદેવ વિસ્તારમાં એલીકોન ગાર્ડનમાં વર્ષો જૂનું ઘટાદાર વૃક્ષનું રવિવારે ફુંકાયેલા વાવાઝોડામાં એક ડાળ પડી ગયું હતું. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા...
રામનગરના રહીશો પરેશાન… 3 દિવસથી વિજળી ડૂલ થતાં હાલાકી…
આણંદમાં રામનગર ગામમાં ત્રણ દિવસથી વિજળી ડૂલ થતાં ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. લાઇટો બંધ રહેતા ગ્રામજનોને પીવાના પાણી માટે 2 કિમી સુધી આમતેમ...
આણંદ LCB પોલીસની કડક કાર્યવાહી … 41 લાખ ઉપરાંતના દારુના જથ્થો...
આણંદ LCB પોલીસે દંતેલી પાટીયા પાસેની હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મધ્યરાત્રીના સુમારે બળદેવ હોટલ પર છાપો મારીને...
આણંદ જિલ્લાનાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનાં પરિણામનું વિષ્લેષણ…..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા પરીક્ષાનું ઓનલાઇન અને...


























