Home Tags Anand

Tag: Anand

CM ભૂપેન્દ્ર પટેલ આણંદવાસીઓને આપશે 270 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ…

0
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7  મી ડીસેમ્બરના રોજ સાંજે 5 કલાકે અક્ષર ફાર્મ, આણંદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી આણંદ જિલ્લાને રૂપિયા...

આણંદમાં G-20 અંતર્ગત ટકાઉ પશુધન પરિવર્તન અંગે બે દિવસીય આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનો...

0
ડીજીટલ દેશમાં હવે ખેડૂતો અને પશુપાલકો પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આધુનિક પશુપાલકોના જીવનમાં આર્થિક બદલાવ માટે દેશભરમાં ટેકનોલોજીના અસરકારક વિનિયોગ...

આણંદ જિલ્લામાં કાર્યરત છે ફરતું પશુ દવાખાનું …. , ખંભાતના તરકપુર...

0
ગુજરાત પશુ પાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લામાં ત્રણ વર્ષ પૂર્વે પશુઓની વિનામૂલ્યે સારવાર અને સેવાના હેતુથી સાત ફરતા...

દેશના ગામડાંઓની બદલાતી તસવીર …. , ડિજીટલ ભારતના ગામ બની રહ્યા...

0
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરોની સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઈનેબલ અને સુવિધાયુક્ત બનાવવાની નેમ સાથે આપેલા "રૂર્બન- આત્મા ગામનો સુવિધા શહેરની" વિચારને સાચા અર્થમાં સાકાર...

આણંદવાસીઓને ચોમાસામાં પડી શકે છે મુશ્કેલી !!! …. આ વિસ્તારોમાં વરસાદી...

0
સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝનની શરુઆત થઇ ચૂકી છે. આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ આગમન કરી દીધું છે. ત્યારે આણંદ શહેર અને અનેક વિસ્તારોમાં વરસાદમાં પાણી...

આણંદ સરદાર પટેલ યુનિવર્સીટીમાં ‘શિવકુમાર મિશ્રા વ્યાખ્યાન’ યોજાયું

0
આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટીના હિન્દી વિભાગમાં પ્રખ્યાત વિવેચક ડો. શિવકુમાર મિશ્રાની યાદમાં 'શિવકુમાર મિશ્રા વ્યાખ્યાન શ્રેણી - 1'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન...

આણંદમાં ABVP ના વિધાર્થીઓ દ્વારા માર્ગ સફાઇ અભિયાન હાથ ધરાયું …

0
આણંદમાં 20 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન જગન્નાથ , ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નિકળ્યા હતા....

આણંદ જિલ્લામાં ધો.6 થી 12 ના પાઠ્યપુસ્તકો પૂરતા પ્રમાણમાં ન મળતા...

0
NCERT દ્વારા વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ધોરણ. 6 થી 12માં ગણિત, વિજ્ઞાન, કેમસ્ટ્રી અને બાયોલોજી વિષયના...

ખંભાતમાં રથયાત્રાને લઇ ફૂટ પેટ્રોલિંગ….

0
ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખંભાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે આણંદના ખંભાતમાં રથયાત્રા રૂટ પરના મુખ્ય માર્ગો...

આણંદના બાકરોલમાં લોહાણા સમાજ દ્વારા “રઘુવંશી રમતોત્સવ-2023″ યોજાયો …

0
મધ્ય ગુજરાતમાં વસતા સૌ રઘુવંશીઓ એક બીજાથી પરિચિત થાય,નજીકતા કેળવે અને એ રીતે સંગઠનની ભાવના વધુ દ્રઢ બને તેવા હેતુથી આણંદ લોહાણા મહાજન આયોજીત...

EDITOR PICKS