Tag: Anand
આણંદ જિલ્લા ભાજપ દ્વારા કટોકટી દિવસ નિમિત્તે પ્રદર્શન યોજાયું.
આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ ની યુવા પેઢી ને કટોકટી ના કાળા દિવસો માં શું બન્યું હતું અને શા માટે કટોકટી લગાવવા...
આણંદમાં તેજસ્વી 531 વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ બદલ કરાયો...
આણંદ: આણંદ ક્ષત્રીય સેના, આણંદ જિલ્લા દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ મેળવનાર કુલ 531 તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું....
Gst વિભાગ પર ગંભીર આક્ષેપો સાથે આણંદના ચરોતર તમાકુ વ્યાપારી એસોસિયેશન...
આણંદના તમાકુ વ્યાપારી એસોસિયેશન છેલ્લા ઘણા વર્ષોથી gst વિભાગ ઘ્વારા કરવામાં આવતી હેરાનગતી સામે આણંદ ના અમુલ ડેરી રોડ પર સરદાર પટેલની પ્રતિમાંથી ક્લેકટર...
CM ભૂપેન્દ્ર પટેલ આણંદવાસીઓને આપશે 270 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7 મી ડીસેમ્બરના રોજ સાંજે 5 કલાકે અક્ષર ફાર્મ, આણંદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી આણંદ જિલ્લાને રૂપિયા...
આણંદમાં G-20 અંતર્ગત ટકાઉ પશુધન પરિવર્તન અંગે બે દિવસીય આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનો...
ડીજીટલ દેશમાં હવે ખેડૂતો અને પશુપાલકો પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આધુનિક પશુપાલકોના જીવનમાં આર્થિક બદલાવ માટે દેશભરમાં ટેકનોલોજીના અસરકારક વિનિયોગ...
આણંદ જિલ્લામાં કાર્યરત છે ફરતું પશુ દવાખાનું …. , ખંભાતના તરકપુર...
ગુજરાત પશુ પાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લામાં ત્રણ વર્ષ પૂર્વે પશુઓની વિનામૂલ્યે સારવાર અને સેવાના હેતુથી સાત ફરતા...
દેશના ગામડાંઓની બદલાતી તસવીર …. , ડિજીટલ ભારતના ગામ બની રહ્યા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરોની સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઈનેબલ અને સુવિધાયુક્ત બનાવવાની નેમ સાથે આપેલા "રૂર્બન- આત્મા ગામનો સુવિધા શહેરની" વિચારને સાચા અર્થમાં સાકાર...
આણંદવાસીઓને ચોમાસામાં પડી શકે છે મુશ્કેલી !!! …. આ વિસ્તારોમાં વરસાદી...
સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝનની શરુઆત થઇ ચૂકી છે. આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ આગમન કરી દીધું છે. ત્યારે આણંદ શહેર અને અનેક વિસ્તારોમાં વરસાદમાં પાણી...
આણંદ સરદાર પટેલ યુનિવર્સીટીમાં ‘શિવકુમાર મિશ્રા વ્યાખ્યાન’ યોજાયું
આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટીના હિન્દી વિભાગમાં પ્રખ્યાત વિવેચક ડો. શિવકુમાર મિશ્રાની યાદમાં 'શિવકુમાર મિશ્રા વ્યાખ્યાન શ્રેણી - 1'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન...
આણંદમાં ABVP ના વિધાર્થીઓ દ્વારા માર્ગ સફાઇ અભિયાન હાથ ધરાયું …
આણંદમાં 20 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન જગન્નાથ , ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નિકળ્યા હતા....


























