Home આણંદ ભાજપની વિચારસરણી થી પ્રેરિત થઈને બોરસદ નગર પાલિકા કાઉન્સિલર ભાજપમાં જોડાયા,

ભાજપની વિચારસરણી થી પ્રેરિત થઈને બોરસદ નગર પાલિકા કાઉન્સિલર ભાજપમાં જોડાયા,

125
0

આણંદ : 17 નવેમ્બર


ભાજપ પર ભરોસો રાખી ને ભરોસા ની ભાજપ સરકાર નો સંકલ્પ સાર્થક કર્યો છે, અને ભાજપની વિચારસરણી થી પ્રેરિત થઈને બોરસદ શહેર ભાજપમાં જોડાયા,

બોરસદ વિધાનસભા 109 ના ઉમેદવાર રમણભાઈ સોલંકી ને વિજય બનાવવા ના સંકલ્પ સાથે તથા કાર્યકર ની ઉપસ્થિતિમાં સીસ્વા મુકામે આજરોજ બોરસદ નગર પાલિકા કાઉન્સિલર
(૧) જયાબેન સુરેશભાઈ પરમાર (અપક્ષ કાઉન્સિલર ,વોર્ડ નં- ૨)
(૨) સુરેશભાઈ પરમાર ફટાકડાવાળા
( અપક્ષ કાઉન્સિલર, વોર્ડ નં ૨)
(૩) લીલાબેન પ્રવીણભાઈ પરમાર(કોગ્રેસ કાઉન્સિલર ,વોર્ડ નં-૯) તથા
(૪) સંદિપભાઈ વિનુભાઈ રબારી (યુવા અગ્રણી) માં જોડાયા
ભારતીય જનતા પાર્ટી માં તેનો ખેસ પહેરાવી સ્વાગત કરીને તેઓને અભિનંદન આપ્યા
બોરસદ માં બે યુવા નેતાઓને તેમના કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા.
બોરસદ વિધાનસભા આ વર્ષે કમળ ખીલાવીને વિધાનસભા ખાતે અર્પણ કરવામાં ના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી માં સભ્યો જોડાયા હતા.

અહેવાલ : હિરેન બ્રહ્મભટ્ટ, બોરસદ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here