Home ગોધરા ગોધરાના ગણેશનગર સોસાયટીમાંથી ગાયની તસ્કરી કરનાર આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી...

ગોધરાના ગણેશનગર સોસાયટીમાંથી ગાયની તસ્કરી કરનાર આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ .

156
0

ગોધરા: 15 ઓગસ્ટ


ગત 9 મી ઓગસ્ટના રોજ ગોધરા આઈ ટી આઈ વિસ્તારમાં આવેલ ગણેશનગર સોસાયટીમાં રાત્રી ના સમય દરમાયન એક સફેદ કલર ની ગાડીમાં ગાય ની તસ્કરી કરી રહ્યા હોવાનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા ગોધરા એલ સી બી .ના પી આઈ જે એન પરમારે ટેકનિકલ સર્વેલન્સ ની મદદ થી તેમજ અંગત બાતમીદારોને કામે લગાડ્યા હતા જેને લઈ ને બાતમીના આધારે 9 ઓગસ્ટના રોજ ગણેશ નગરમાં ગાય તસ્કરી માં સામેલ મોબિન મકસુદ હયાત અને નિસાર ઉર્ફે નોળિયો દુલ્લી ને ઝડપી પાડ્યા હતા અને પુછતાછ કરી હતી જેમાં કુલ 6 જેટલા લોકોએ ભેગા મળી રાત્રી ના સમય માં ગાય ની ઉઠાંતરી કરી ગાય કતલખાને મોકલી અને તેનું ગૌ માસ વેચ્યું હોવાનું કબલ્યુ હતું જેમાં અન્ય ચાર આરોપી જેમાં વાહીદ યુસુફ મીઠા,ફિરદૌસ અજિજ પઠાણ,ઇરસાદ યુસુફ મીઠા અને મહમદ નામના ઇસમ ની શોધખોળ ચાલુ છે. પકડાયેલા 2 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલકંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here