Home કચ્છ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય માધાપર ખાતે આયોજિત...

ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય માધાપર ખાતે આયોજિત “પારણા પ્રસંગ” માં સહભાગી બન્યા

164
0

કચ્છ: 1 સપ્ટેમ્બર


ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય એ આજે જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વની ગઈકાલે સાંજે સંવત્સરી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ આજરોજ ભુજ અને માધાપર ખાતે આયોજિત “પારણા પ્રસંગ” માં સહભાગી બન્યા હતા.

અહેવાલ  : કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here