Home પંચમહાલ જીલ્લો આઝાદી ના અમૃત મહોત્સવની નાંદરખા ગ્રામજનો દ્વારા અનોખી રીતે ઉજવણી

આઝાદી ના અમૃત મહોત્સવની નાંદરખા ગ્રામજનો દ્વારા અનોખી રીતે ઉજવણી

142
0

ગોધરા: 17 ઓગસ્ટ


આઝાદી ના અમૃત મહોત્સવ ના ભાગરૂપે નાંદરખા યુવા મંચ, શાળા પરિવાર અને સમસ્ત ગ્રામજનો દ્વારા શાળા માં ૧૫ મી ઓગષ્ટ ના રોજ રકતદાન નું આયોજન કરવામાં આવેલ હતું…જેમાં સમગ્ર યુવા મિત્રો દ્વારા ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ અને ગામના વડીલો ના માર્ગદર્શન માં ૭૭ બોટલ રક્ત નું સ્વૈચ્છિક દાન કરેલ છે… આ તબક્કે ધારાસભ્ય શ્રી દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવેલ અને ગ્રામજનો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા …. સમસ્ત ગ્રામજનો આ પ્રસંગે અમૃત મહોત્સવ ના સાક્ષી બનવા બદલ હર્ષ ની લાગણી અનુભવે છે અને સરહદ ના જવાનો ને આજના દિવસે સમસ્ત ગામ વતી કોટી કોટી વંદન સાથે શુભેચ્છા ઓ અને શહીદ જવાનો ને શ્રધાંજલિ પાઠવે છે

અહેવાલ કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here