Tag: Trending
પાટણમાં વૃદ્ધ મહિલાને ખેતરના આરોપીને પાટણ પોલીસે અમદાવાદથી ઝડપાયો….
પાટણ : 10 માર્ચ
પાટણમાં બગેશ્વર મહાદેવ મંદિર ની પાછળ ના ભાગે એક વયોવૃદ્ધ મહિલાને બે અજાણ્યા શખ્સોએ વાતોમાં ભોળવી તેમની પાસેથી સોનાના દાગીના સિફત...
સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ વડવાળા મંદિરના મહંત..
સુરેન્દ્રનગર : 10 માર્ચ
ભારતીય રબારી સમાજ ધર્મ ગુરુ ગાદી વડવાળા મંદિર દુધરેજ ધામના પરમ પૂજ્ય કોઠારી મહંત શ્રી મુકુંદ રામદાસજી મહારાજને જન્મદિન નિમિત્તે ખૂબ...
ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૫મી પુણ્યતિથિ નિમિતે પુસ્તક પરબ શરૂ...
સુરેન્દ્રનગર : 10 માર્ચ
ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળે તેમની ૭૫મી પૂણ્યતિથિ નિમિતે ૯ માર્ચ ૨૦૨૨ ના રોજથી રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા એક પુસ્તક...
લીંબડી – અમદાવાદ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાયો
સુરેન્દ્રનગર : 10 માર્ચ
લીંબડી - અમદાવાદ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાયો
જાખણ ગામના પાટિયા પાસે ધડાકાભેર કાર પાછળ કાર ઘૂસી જતાં ટ્રીપલ અકસ્માત સર્જાયો
ચાર વ્યક્તિઓને...
વેરાવળમાં ફાયર સેફ્ટી ન હોવાથી કોમ્પ્લેક્સ સીલ કરાયું
વેરાવળ : 10 માર્ચ
વેરાવળ પાલિકા દ્વારા ફાયર સેફ્ટી ન હોય તેવા કોમ્પ્લેક્સને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બુધવારના રોજ રીજીયોનલ...
કુડેર ગામે ભટીયાણી માતાજી,રામદેવ પીર, ચેહર માં અને મહાકાળી,માતાજી ની મૂર્તિ...
પાટણ : 9 માર્ચ
પાટણ નજીક બાળા બહુચર મંદીર જે ધીરે ધીરે આસ્થાનું પ્રતિક બનતું જાય છે તે કુડેર ગામે ગામના જ મંદિરો માં આજે...
તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ સમર્પણ નિધિમાં ચેક અર્પણ કર્યો….
પાટણ : 9 માર્ચ
સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે માઈક્રો ડોનેશન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે પાટણ...
સાયલાના મોટા કેરાળા નથુપુરાની સીમમાંથી કરોડોની વિજ અને ખનીજ ચોરી ઝડપાઇ
સુરેન્દ્રનગર : 9 માર્ચ
- રૂ. 1.75 કરોડનો વિજચોરી બદલ દંડ ફટકારાતા ખનીજ ચોરોમાં દોડધામ
- આ સમગ્ર કૌભાંડમાં ત્રણ શખ્સોના નામ ખુલ્યા
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના મોટા...
ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક વિરેન્દ્રસિંહ પઠાનિયાએ ઉત્તર પશ્ચિમ પ્રદેશની મુલાકાત લીધી
પોરબંદર : 9 માર્ચ
ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક વિરેન્દ્રસિંહ પઠાનિયા, રાષ્ટ્રપતિનું તટરક્ષક દળ મેડલ, તટરક્ષક મેડલ, 08 માર્ચ 2022ના રોજ પોરબંદર ખાતે ભારતીય તટરક્ષક દળના...
રાણાકંડોરણા ના ઉભીધાર વિસ્તાર માં 45 કિલો પનીર જથો...
પોરબંદર : 9 માર્ચ
રાણાકંડોરણા ના ઉભીધાર વિસ્તાર માં 45 કિલો પનીર જથો નાશ કરાયો
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ મામલતદાર વગેરે એ પોલીસ ને સાથે રાખી...
















