Tag: Trending
મહાનગરીમુંબઈ ખાતે મુલુંડ વિસ્તારમાં એન.કે.ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાત મંદ લોકોને...
મુંબઈ : 26 એપ્રિલ
મહાનગરીમુંબઈ ખાતે આવેલા મુલુંડ વિસ્તારમાં એન.કે.ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરીયાત મંદ લોકોને રાસન કીટનું વિતરણ...
પાટણ રોશનીથી ઝળહળી ઉઠ્યુ..
પાટણ: 26 એપ્રિલ
ગુજરાત સ્થાપના દિનની પાટણ શહેરમાં આગામી 1 મેંના રોજ ઉજવણી થવાની છે . જેને લાઇ સરકારી અને ઐતિહાસિક ઈમારોતોને રોશનીથી શણગાર આવી...
પાટણ યુનિવર્સીટીની દીવાલો પર ઇતિહાસના ચિત્રો દોરાયા…
પાટણ: 26 એપ્રિલ
સરસ્વતી નદીના કિનારે ૨૦૦ વર્ષ પૂર્વે રાજા વનરાજ દ્વારા સ્થાપના કરેલ ભવ્ય ઇતિહાસ પાટણમાં પ્રવેશતા મહેમાનો તેમજ પર્યટકો સમક્ષ ઉજાગર થાય કેવા...
લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં બ્લોક હેલ્થ મેળો યોજાયો
સુરેન્દ્રનગર : 25 એપ્રિલ
સરકારની યોજનાઓનો લાભ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી સરળતાથી પહોંચે તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે
-વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ...
ગલોલીવાસણા ગામે સધી – મેલડી માતાની રમેલ યોજાઇ
પાટણ: 25 એપ્રિલ
ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો મહિનો આ મહિનામાં માઈભક્તો દ્વારા માતાજીની સેવા-પૂજા ઉપાસના અને અનુષ્ઠાનો કરવામાં આવે છે તો વિવિધ મંદિરના મઢ...
પાટણમાં ભગવાન પરશુરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે….
પાટણ: 25 એપ્રિલ
પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં બ્રહ્મર્ષિઓના ઇષ્ટદેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીનુ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે . ત્યારે...
લીંબડી પોલીસ મથકે આજે મીતુલ પટેલે મધ્ય પ્રદેશના દંપતીને સોના અને...
સુરેન્દ્રનગર : 25 એપ્રિલ
ત્યારે વાત કરવામાં આવે તો કોરોના કાળ દરમિયાન બે વર્ષ પહેલાં લીંબડી સીપીઆઈ માં ફરજ બજાવતા અને હાલ પાણશીણા પોલીસ મથકે...
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના પડધા હળવદમા પડ્યા
હળવદ : 25 એપ્રિલ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ થતા હળવદ બહુજન સમાજે મામલતદારને આવેદન આપ્યુ છે જીગ્નેશ મેવાણીઅે કરેલ ટ્વટી રદ કરી નાખવા સતા...
સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ વ્યવસાયકારો...
સુરેન્દ્રનગર : 25 એપ્રિલ
સુરેન્દ્રનગર જિલ્લાના હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ વ્યવસાય જોડે સંકળાયેલ વ્યવસાયકારો સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર સ્થિત પંડિત દિન દયાળ...
સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં...
સુરેન્દ્રનગર : 25 એપ્રિલ
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે રેલવે અને ટેક્સટાઇલ્સ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ તેમજ આયુષ, મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી...
















