Home Tags Trending

Tag: Trending

ગિરનારમાં 130 કરોડના ખર્ચે બનેલા રોપવેમાં દોઢ વર્ષમાં 56 કરોડની આવક...

0
જૂનાગઢ: 17 મે ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્ટોબર...

ગોધરા સ્ટેગો હોસ્પિટલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દવારા મેડિકલ અને રકતદાન...

0
પંચમહાલ: 17 મે સમસ્ત બ્રહ્મસમાજ ગોધરા ના ઉપક્રમે તેમજ સ્ટેગો હોસ્પિટલ ના સહયોગથી ગોધરા ખાતે બ્રહ્મ પરિવારો માટે એક મેડિકલ તેમજ રકદાન કેમ્પનું...

આણંદ ની સેવાભાવી મહિલાની કામગીરી ને રાજયપાલે બિરદાવી

0
આણંદ: 17 મે આણંદના અલ્પાબેન પટેલ કે જે બિનવારસી મળી આવેલ મૃત દેહોને સંપૂર્ણ ધાર્મિક વિધિથી અગ્નિ સંસ્કારનુ કામ નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે. ત્યારે...

અંબાજી ખાતે વિપુલ ચૌધરી ની અધ્યક્ષતા માં અર્બુદા સેના ની પ્રશિક્ષણ...

0
અંબાજી: 17 મે શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ વર્ષે 2022...

લુણાવાડા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પૂર્વ ઝોન કક્ષા અંડર-૧૭ અને ઓપન ભાઈઓ...

0
મહીસાગર: 17 મે રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર સાથે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી....

ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 1993 બ્લાસ્ટ કેસના 4 વોન્ટેડ...

0
મોરબી: 17 મે ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 1993માં થયેલ મુંબઇ બ્લાસ્ટ કેસના 4 વોન્ટેડ આરોપીઓને ATS એ ઝડપી લીધા. મળતી માહિતી મુજબ ATS...

હળવદ ટીકર ફાટકે અવાર નવાર ટ્રાફિકજામથી ભારે હાલાકી

0
મોરબી: 17 મે હળવદ શહેરથી મઢુલી નજીક ટીકર જવાના રસ્તે આવેલ ફાટકે અવાર નવાર ટ્રાફિકજામ થવાથી વાહનચાલોને ભારે હાલાકી પડી રહીસે આ ફાટકથી લગભગ 25...

મોરબી જિલ્લામા વહિવટી કર્મચારી સંઘમા ભાવેશ પ્રજાપતિની મહામંત્રી તરીકે નિમણૂંક

0
મોરબી: 17 મે આજે મોરબી ખાતે જિલ્લા માધ્યમિક અમે ઉચ્ચતર માધ્યમિક વહિવટી કર્મચારી ની સામાન્ય સભા મળી જેમા પ્રમુખ તરીકે બી.સી.ગામી અને મહામંત્રી તરીકે ભાવેશ...

હિમાલય કંપનીના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ ના પાંચ ઈસમોને પાટણ...

0
પાટણ: 17 મે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સોમવારે પાટણ ઘી બજારમાં ઓચિંતી રેડ કરી બે દુકાનોમાંથી શ્રીમૂલ પ્યોર અને ભારત હોન્સ ગાયનું ઘી...

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રા સોમનાથ ખાતે પૂર્ણ થઈ...

0
ગીર સોમનાથ: 16 મે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રા જે આશાપુરા માતા ના મઢ થી નિકળેલી હતી જે આજરોજ સોમનાથ ખાતે પૂર્ણ થઈ હતી,...

EDITOR PICKS