Home Tags Trending

Tag: Trending

પાટણમાં સતત ત્રીજા દિવસે પણ વાતાવરણમાં પલટો : ગરમીથી રાહત

0
પાટણ: 23 મે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાતા પાટણ શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં બે દિવસથી સવારથી જ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગરમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા...

0
સુરેન્દ્રનગર: 21 મે સમૂહલગ્નો સામાજિક દાયિત્વ- સમરસતાના પ્રતિક બની રહ્યા છે દરેક સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવા સરકાર જરૂરી તમામ મદદ માટે તત્પર આ પ્રસંગે ૧૯ નવદંપતિઓને...

રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પાટણમાં કોંગ્રેસ દ્વારા છાશ વિતરણ કરાયું…

0
પાટણ: 21 મે દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના અગ્રણી એવા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે વિનામૂલ્યે...

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ….

0
પાટણ: 21 મે કલેક્ટર કચેરી ખાતે ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં...

સમસ્ત સનાતન હિન્દુ સમાજ – આણંદનો ઋણ સ્વીકાર

0
પાટણ: 20 મે ટીમ સનાતન સારથી ( THE ULTIMATE SOLUTION) અને ઉત્તિષ્ઠ ભારત ( A GLOBAL LEADER ) ના સખત પરિશ્રમ તથા સમાજ શ્રેષ્ઠીઓના દાન...

પાટણ ખાતેના આર એસ એસ કાર્યાલય પર ભારતીય શિક્ષણ મંડળની ...

0
પાટણ: 20 મે ભારતીય શિક્ષા પદ્ધતિને આદર્શ ગુરુકુળ પ્રણાલીમાં વિશ્વની મુખ્યધારા ના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય સાથે ભારતીય શિક્ષણ મંડળની બેઠક પાટણ ખાતેના ગાયત્રી મંદિર...

રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે મધમાખી ઉછેર જાગૃતિ કાર્યક્રમ યોજાયો….

0
પાટણ: 20 મે વિશ્વ મધમાખી દિવસ દર વર્ષે 20 મે ના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ મધમાખી દિવસની ઉજવણી વર્ષ 2017 માં શરૂ કરવામાં...

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

0
સુરેન્દ્રનગર : 20 મે સુરેન્દ્રનગરમાં પંડિત દિનદયાળ ટાઉન હૉલ ખાતે જિલ્લા કક્ષાના કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ૨૪૫ સ્વ સહાય જૂથોને...

ગુરૂગેબીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં બીજા દિવસે પુર્વમુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

0
થાન: 20 મે દેને કો ટુકડા ભલા, લેને કો હરીનામની ગેબીપરંપરા આજેપણ અંકબંધ : વિજય રૂપાણી થાનગઢમાં પાંચ કરોડના ખર્ચે ગુરૂગેબીનાથના મંદિરનું નવનિર્માણ કરાયુ છે.જેમાં બીજા...

EDITOR PICKS