Home Tags Surendranagar

Tag: Surendranagar

એક તરફ પૂત્રએ દુનિયામાં જન્મ લીધો ને બીજી તરફ પિતાની વસમી...

0
મુળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ વાળા શુક્રવારના રોજ થયેલા આતંકી હુમલામાં ઘાયલ થયા હતા. જ્યાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા બાદ...

લીંબડીના બોરણા અને ચુડાના ખાંડીયા ગામના યુવાનોના હત્યારા પોલીસ પકડથી દૂર

0
સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરીલીંબડી તાલુકાના બોરણા ગામે તા.9 જાન્યુઆરીના રોજ પિતામ્બર મંદુરીયા અને તેમના પત્ની પુરીબેન વચ્ચે કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો. માતા-પિતાને ઝઘડો...

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આજે RTPCR ટેસ્ટીગ લેબની લોકોના RTPCR ટેસ્ટીગ...

0
સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરીજે હવે 24 કલાકમાં જે તે વ્યક્તિનો RTPCR રીપોર્ટ આવી જશેઆ લેબ 500 વ્યક્તિઓના RTPCR ટેસ્ટીગ કરી શકે તેવી ક્ષમતા ધરાવે...

થાનગઢ તાલુકાના જામવાડી ગામે બાળ લગ્ન અટકાવાયા…

0
સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરીસુરેન્દ્રનગર મહિલા હેલ્પ લાઇન ૧૮૧ને છોકરીની ઉમર નાની હોઇ અને તેના લગ્ન થાય છે એવી ફરિયાદ મળેલ હતી. મહિલા હેલ્પલાઈન ૧૮૧...

સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હાઇવે પર વહેલી સવારમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં રહેતા નયનરમ્ય...

0
સુરેન્દ્રનગર : 21 જાન્યુઆરીઆ ધુમ્મસભર્યા વાતાવરણમાં હાઇવે પર વાહનોને ધોળા દિવસે ગાડીની હેડલાઇટ ચાલુ કરીને નીકળવાની ફરજ પડી હતીસુરેન્દ્રનગરમાંથી પસાર થતા હાઇવે પર વહેલી...

સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રએ વર્ષ દરમિયાન જુદા-જુદા નિયમોના ભંગ બદલ રૂ. 1.69...

0
સુરેન્દ્રનગર : 20 જાન્યુઆરીટ્રાફિક અડચણરૂપ વાહનો, લારી ગલ્લાઓ સામે કડક કાર્યવાહી કરાઇસુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન કરવું તેનો અભાવ દિવસે દિવસે જોવા મળી રહ્યો...

ચોટીલામાં ત્રણ નરાધમો દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરીયાદ બાદ પોલિસ એક્શનમાં :...

0
સુરેન્દ્રનગર : 20 જાન્યુઆરીચોટીલાના શેખલીયા ગામમાં મંદબુધ્ધિની યુવતિ પર છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવામાં આવી હતીપરિવારે ટેસ્ટિંગ કરાવ્યા બાદ ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ...

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કોરોનાની કામગીરી અર્થે સમીક્ષા...

0
સુરેન્દ્રનગર : 20 જાન્યુઆરીકોરોના મહામારીના સમયમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે હાથ ધરાયેલી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા...

સુરેન્દ્રનગરમાં ખોળમાં ઓછી ભરતી આપવાના મુદે માલધારીઓ ખફા : મહેતા માર્કેટમાં...

0
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરીવેપારીઓ અને મિલ માલિકોની મિલીભગતથી 50 કિલો ભરતી સામે 47 કિલો ખોળ આપવામાં આવી રહ્યાંનો આક્ષેપમાલધારીઓએ જિલ્લા કલેક્ટરમાં રજૂઆત કરી છતાં...

103 વર્ષીય મહિલા દેવલોક પામ્યા! મહિલાઓ એ કરી અંતિમ વિધિ…

0
સુરેન્દ્રનગર : 19 જાન્યુઆરીલીંબડી તાલુકાના બળોલ સ્વામિનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા અમરબા ૧૦૩ વર્ષે દેવલોક થયા છેલ્લા ઘણા વર્ષો થી મંદિરમાં જ રહી સેવા પૂજા...

EDITOR PICKS