Tag: News
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર શ્રી ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેર શ્રી...
ગોધરા : 23 ફેબ્રુઆરી
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેર,ગોધરાના સંયુક્ત ઉપક્રમે બી.આર.જી.એફ. ભવન, ગોધરા ખાતે આજે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં...
અંબાજી ખાતે એન.- માર્ટ પ્લસ મોલ ને લીગલ મેટ્રોલજી પેકેજડ કોમોડિટીઝ...
અંબાજી : 23 ફેબ્રુઆરી
N mart plus મોલ અંબાજીને લીગલ મેટ્રોલોજી પેકેજ્ડ કોમોડીટીઝ રુલ્સે – ૨૦૧૧ એક્ટ ની કલમ ૧૮/૧ હેઠળ બનાસકાંઠાની કચેરી દ્વારા રૂપિયા...
આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લા ની કારોબારી...
ગોધરા : 23 ફેબ્રુઆરી
આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લા ની કારોબારી ગોધરા ખાતે ચીમનભાઈ બાલમંદિર ના હોલ માં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી...
ગોધરા શહેરમાં જીબીએસ ગુલીયન બેરી સિન્ડ્રોમ નામના જીવલેણ રોગના 10 કેસો...
ગોધરા : 23 ફેબ્રુઆરી
પંચમહાલ જિલ્લા ના મુખ્ય મથક ગોધરા શહેરમાં જીબીએસ ગુલીયન બેરી સિન્ડ્રોમ નામના જીવલેણ રોગના 10 કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું...
ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીની ઉપસ્થિતિ માં મહિલા ખેડૂત સંમેલન યોજાયું.
ગોધરા : 22 ફેબ્રુઆરી
એન.એમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દાહોદ દ્વારા એચડીએફસી બેન્ક પરિવર્તન પરિયોજના અંતર્ગત ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝગ ગામે મહિલા ખેડૂત સંમેલન...
ગોધરા શહેરમાં આવેલ કલરવ સ્કૂલ ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત સાહિત્ય સંગીત...
ગોધરા : 22 ફેબ્રુઆરી
ગોધરા શહેરમાં આવેલ કલરવ સ્કૂલ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને કુમાર આર્ટસ ફાઉન્ડેશનના ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસને લઇને માતૃભાષા મહોત્સવ અંતર્ગત...
વેરાવળમાં રઘુવંશીઓ દ્વારા જૂનાગઢના ડેપ્યુટી મેયરનું સન્માન કરાયુ
ગીર સોમનાથ : 22 ફેબ્રુઆરી
જુનાગઢ રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી કોર્પોરેટર ગીરીશભાઇ કોટેચા મનપામાં ડેપ્યુટી મેયર તરીકે વરણી થયા બાદ પ્રથમ વખત વેરાવળ આવતા...
ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાંથી છેલ્લા એક વર્ષમાં 150 જેટલા અબોલ...
ગીર સોમનાથ : 22 ફેબ્રુઆરી
ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાંથી છેલ્લા એક વર્ષમાં 150 જેટલા અબોલ ઢોરોની ચોરી-તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો, 2 સાગરીતો...
અંબાજી ખાતે બ.કા જિલ્લા અને અંબાજી પરશુરામ પરિવાર ના આગેવાન દિનેશ...
અંબાજી : 21 ફેબ્રુઆરી
અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ અને અંબાજી પરશુરામ પરિવાર ના આગેવાન દિનેશ ભાઈ મહેતા ની આગેવાની માં આજ રોજ અંબાજી મંદિર...
14 મી રાષ્ટ્ર કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય
જૂનાગઢ : 20 ફેબ્રુઆરી
ગરવા ગિરનારન આરોહણ-અવરોહણ માટેની રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા નો સવારે 6 કલાકે પ્રારંભ થયો હતો આ સ્પર્ધામાં 449 સ્પર્ધકો ભાગ લીધો હતો...
















